ખોટું બોલ્યા પછી કે ભૂલ થયા પછી કાન કેમ પકડવામાં આવે છે? જાણો એના પાછળનું કારણ

ગૌતમ, વસિષ્ઠ, આપસ્તંબ ધર્મસૂત્રો અને પારાશર સ્મૃતિ સહિત અન્ય ગ્રંથમાં જ્ઞાનની ઘણી વાતો જણાવામાં આવી છે. આ ગ્રંથોમાં વ્યવહારુ નિયમ જણાવામાં આવ્યા છે. આ ગ્રંથો મુજબ આપણા શરીરમાં પંચતત્વોના અલગ-અલગ પ્રતિનિધિ અંગ આવેલા છે. જેમાં નાક ધરતીનું, જીભને જળનું, આંખને અગ્નિનું, ત્વચાને વાયુનું અને કાનને આકાશનું પ્રતિનિધિ અંગ માનવામાં આવે છે. વિભિન્ન કારણોથી બાકીના બધા […]

મહેંદીમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી ક્યારેય તમારા વાળ નહીં થાય સફેદ, જાણો અને શેર કરો

વાળનું સફેદ થવું એક સામાન્ય વાત છે પરંતુ જો વાળ ઓછી ઉંમરમાં સફેદ થવાના શરૂ થઇ જાય તો તે સમસ્યા બની જાય છે. વાળની આ સમસ્યાથી આજકાલ લગભગ ઘણા લોકો પરેશાન છે અને તેનાથી રાહત મેળવવા માટે તમે કલર કે મહેંદીનો ઉપયોગ કરો છો. પરંતુ મહેંદી અને કલરમાં રહેલા કલરમાં કેમિકલની અસરથી વાળ ખરવાનું શરૂ […]

રાતે ફકીરના ઘરમાં ઘુસી ગયો ચોર, પરંતુ ઘરમાં ચોરી કરવા માટે કંઈ હતુ જ નહી, ચોર પાછો જવા લાગ્યો તો ફકીરે તેને રોકીને કહ્યુ અહીં બેસી જા અને હું જે કહુ તે કામ કર, ચોરે માની લીધી ફકીરની વાત, જાણો ફકીરે શું કહ્યું.

પ્રેમથી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ ફેરફાર કરી શકાય છે. આપણાં અવતારોએ, સંતો-મહાત્માઓએ, વિદ્વાનોએ પણ પ્રેમ ઉપર જ સૌથી વધુ ભાર આપ્યો છે. પ્રાચીન સમયમાં એક ફકીર હતા, જેમણે પ્રેમથી એક ચોરનું વ્યક્તિત્વ બદલી નાખ્યુ હતુ. અહીં જાણો ફકીર અને ચોરનો કિસ્સો, જેમાં પ્રેમની શક્તિ દર્શાવવામાં આવી છે. એક વખત ફકીરના ઘરે ચોર ઘુસી આવ્યો. […]

રોડ પરનાં ખાડાને કારણે સમગ્ર દેશમાં 5 વર્ષમાં 3600 વ્યક્તિઓનાં મોત નિપજ્યા, આ માટે કોણ જવાબદાર

થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં નવરાત્રિનાં ગરબા રમીને ઘરે જઈ રહેલી 18 વર્ષીય યુવતી ઓવરબ્રિજ પર ખાડાને કારણે પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં મોતને ભેટે હતી. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં રોડ પરનાં ખાડાઓને કારણે 825 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. એટલે કે, એક વર્ષમાં સરેરાશ 165 વ્યક્તિઓએ રોડ […]

અમદાવાદ B.J.મેડિકલ કોલેજની હોસ્ટેલ બની ‘કબીર સિંહ’નો અડ્ડો, ધાબા પરથી અનેક બ્રાન્ડેડ વિદેશી બોટલો મળી આવી

કબીર સિંહ ફિલ્મ તો તમે જોયું જ હશે. જેમાં ડોક્ટર કબીર હંમેશા દારૂના નશામાં ચકચૂર હોય છે. આવા જ ડોક્ટર અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઢૂંસીને ઢૂંસીને ભર્યા છે. પોલીસે મેડિકલ કોલેજની હોસ્ટેલનાં ધાબા પરથી અનેક વિદેશી બોટલો ઝડપી પાડી છે. દારૂ પીધા બાદ આ તમામ બોટલોને ધાબા પર ફેંકી દેવામાં આવી હતી. આ મામલે […]

વડોદરાના મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, બે પગ કપાઇ જતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના મકરપુરા રોડ પર કાલે વહેલી સવારે 5 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને કારમાં ફસાયેલા લોકો બહાર કાઢ્યા […]

કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા, તે જ્યારે-જ્યારે નૃત્ય કરતા ત્યારે વરસાદ આવતો, એક દિવસ શહેરથી 4 યુવકો આવ્યા, તેમણે કહ્યું – અમારા નૃત્ય કરવાથી પણ વરસાદ થશે, શું ખરેખર આવું થયું? જાણો

કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા. તે જ્યારે પણ નૃત્ય કરતા તો વરસાદ થવા લાગતો. ગામના લોકો પણ તેમનાથી ખૂબ ખુશ હતા. જ્યારે પણ ગામના લોકોને લાગતુ કે આજે વરસાદની જરૂર છે, તેઓ જઈને સાધુને નૃત્ય કરવા માટે કહેતા અને બાબાના નૃત્ય કરતા જ વરસાદ થવા લાગતો. એક દિવસ તે ગામમાં શહેરના 4 યુવકો આવ્યા. […]

રસોડામાં રહેલી આ એક વસ્તુથી સડસડાટ ઉતરશે વજન, એક ચમચી ખાવાથી ઘણી બધી બીમારી થશે દૂર, જાણો અને શેર કરો

આપણા રસોડામાં એવી કેટલીક ખાસ વસ્તુઓ રહેલી છે જેને આયુર્વેદમાં ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રસોડામાં છુપાયેલી આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી બીમારીઓને દૂર ભગાડી શકાય છે. રસોડામાં આવી જ એક વસ્તુ રહેલી છે જે રસોઈનો સ્વાદ તો બમણો કરશે જ સાથે સાથે કેટલીક સમસ્યાઓને પણ ચપટી વગાડતા જ ભગાવશે. આજે આપણે ઔષધિય ગુણોથી ભરપુર […]

દુર્ગાષ્ટમીએ માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી અંબાજીમાં હજારોની સંખ્યા માં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 52 ગજની ધજા ચડાવી

નવરાત્રિમાં આઠમના દિવસે મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન માટે ઉમટ્યા હતા. જ્યારે ભક્તો 52 ગજની ધજા લઈને પણ મંદિરે પહોંચ્યા હતા અને ઘજા ચડાવી હતી. આ આઠમ વર્ષ દરમિયાનની સૌથી માટી આઠમ મનાતી હોવાથી શ્રદ્ધાળુઓ શક્તિપીઠના દર્શને મોટી સંખ્યામાં ઉમટે છે. રાજવી પરિવાર પણ દર્શને આવ્યો ભક્તો આઠમે […]

નવરાત્રીમાં આઠમના દિવસે પાવાગઢમાં અઢી લાખ માઇ ભક્તો ઉમટ્યા, કોમી એકતાના સર્જાયા દ્રશ્યો

યાત્રાધામ પાવાગઢમાં કાલે આસો આઠમના દિવસે અઢી લાખ ભક્તો ઉમટી પડ્યા હતા. પોલીસના અભેદ સુરક્ષા કવચ વચ્ચે અઢી લાખ જેટલા યાત્રાળુઓએ મહાકાળી માતાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન પાવાગઢ માચી ખાતે આસો આઠમના દિવસે પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા જતા યાત્રાળુઓની સેવામાં પાલીતાણાના મુસ્લિમ યુવાને 50 હજારથી વધુ ભક્તોને સરબત અને છાશ પીવડાવવાનું […]