સંધિવા કેમ થાય છે? સંધિવા થતા અટકાવવો હોય તો શું કરવું જોઈએ? જાણો અને શેર કરો

દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ વર્લ્ડ આર્થરાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને સાંધાને લગતા આ રોગ વિશે જાગૃત કરવાનો છે, જે માત્ર વૃદ્ધોને જ નહીં પરંતુ હવે યુવાનોને પણ થઈઈ રહ્યો છે. દરેક વ્યક્તિ જાણે છે કે સંધિવાને કારણે શરીરમાં સાંધામાં દુખાવો થઆય છે અને તે જકડાઈ જાય છે. જેનાથી હલન-ચલનમાં પણ […]

કાગડાએ જ્યારે હંસને જોયો તો તેને લાગ્યું આ જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે, હંસે કહ્યું સૌથી સુંદર પક્ષી તો પોપટ છે, પોપટે મોરને બતાવ્યું સૌથી સુંદર પક્ષી અને જ્યારે કાગડાએ મોરને પૂછ્યું તો તેણે શું કહ્યું? જાણો

એક વૃક્ષ પર એક કાગડો રહેતો હતો, તેને લાગતું હતું કે ભગવાને તેને દુનિયાનું સૌથી કદરૂપું પક્ષી બનાવ્યું છે. એક વખત તે તળાવનું પાણી પીવા માટે રોકાયો. ત્યાં તેણે હંસ દેખાયો. તેણે વિચાર્યુ હું ખૂબ કાળો છું અને હંસ આટલો સુંદર, એટલે કદાચ હંસ આ દુનિયાનું સૌથી સુંદર પક્ષી હશે. કાગડો હંસ પાસે ગયો અને […]

શરદ પૂર્ણિમાએ તુલસીની પાસે દીવો પ્રગટાવો અને રાત્રે લક્ષ્મી પૂજન કરો, આ તિથિ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણો

આજે આસો મહિનાની પૂનમ છે. આ તિથિને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની પૂર્ણ 16 કળાઓની સાથે ઉદય થાય છે. બીજી પૂનમની સરખામણીએ આ રાત્રે ચંદ્ર મોટો દેખાય છે. આયુર્વેદમાં પણ આ રાતનું વિશેષ મહત્વ જણાવ્યું છે. એટલા માટે શરદ પૂનમની રાત્રે અનેક જગ્યાએ […]

લ્યો બોલો! મુખ્યમંત્રીનો સિદ્ધપુર પ્રવાસ રદ થતાં તંત્રએ રોડ બનાવવાનું માંડી વાળ્યું, લોકોને આશા જાગી, પણ આખરે થીગડાં હાથ લાગ્યા

સિદ્ધપુરમાં શનિવારે એક ધાર્મિક પ્રસંગે સીએમ વિજય રૂપાણી હાજરી આપવા આવવાના હતા. જેથી પાલિકા સહિતનું સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયું હતું. રસ્તા બાબતે સીએમના અભિગમને જોતાં વર્ષોથી ખખડધજ રોડ રીપેર કરવાનો સમય ન કાઢનાર પાલિકા શહેરના રોડ નવા બનાવવાના આયોજન સાથે મેદાને આવી ગયું હતું. પણ પેટાચૂંટણીની આચાર સંહિતાને કારણે સીએમનો પ્રવાસ રદ થતાં તંત્રએ […]

વધુ એકવાર બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ, 10 લાખ ઉમેદવારોમાં નિરાશા

20મી ઓક્ટોબર લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલાં આ નિર્ણયમાં જણાવાયું છે કે, આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે. પરંતુ નવી તારીખો ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આ અંગે […]

શરદ પૂર્ણિમાનું મહત્વ અને આ દિવસે શું કરવું અને શું નહીં? પૂનમની રાત્રે ખીર બનાવવાની ખાસ પદ્ધતિ જાણો

દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રની ચાંદનીના વિશેષ હિતકારી કિરણો હોય છે. જેમાં વિશેષ રસ હોય છે. આ દિવસોમાં ચંદ્રની ચાંદનીનો લાભ લેવાથી આખું વર્ષ માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રસન્નતા અને હકારાત્મકતા પણ ટકી રહે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ રાત્રે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું […]

જ્યારે વિભીષણ શ્રીરામને પહેલી વખત મળવા આવ્યા તો કોઈએ તેમને રાવણનો દૂત સમજ્યો તો કોઈએ ગુપ્તચર, ત્યારે શ્રીરામે શું કર્યુ? જાણો

સફળતા માટે માત્ર શક્તિશાળી હોવું જ પૂરતું નથી હોતુ. સફળતા માટે ધીરજ, ધર્મ, વિશ્વાસ અને શક્તિનો તાલમેળ હોવો જરૂરી છે. જો તેનો તાલમેળ ન હોય તો પછી સફળતા મળવી મુશ્કેલ હોય છે. જરૂરી છે કે તમે શક્તિની સાથે ધર્મ પર વિશ્વાસ રાખો, ધીરજથી કામ લો અને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં સક્ષમ હોલ તો સફળતા સરળતાથી […]

શરદ પૂનમે 30 વર્ષ પછી ચંદ્ર-મંગળનો દ્રષ્ટિ સંબંધ યોગ બની રહ્યો છે, આ મહાલક્ષ્મી યોગ ખાસ રહેશે

આ વર્ષે શરદ પૂનમે એક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય પ્રઙુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે 13 ઓક્ટોબર, રવિવારે શરદ પૂનમે 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સાથે દ્રષ્ટિ સંબંધ બનવાથી સર્જાઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. શરદ પૂનમે આ શુભ યોગ બનવાથી […]

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો સંકલ્પ, રૂપિયા 11 કરોડનું દાન કરીશ, દાન કરવાની નેમ પુરી કરવા જરૂર પડી તો મિલકત પણ વેચી દઈશ

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ તથા શાળાના નૂતન નામકરણ સમારંભનો કાર્યક્રમ આજે શનિવારને 12 ઓક્ટોબરના રોજ યોજાશે. […]

વાંકાનેર સેવાસદનમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા, પ્રાંત અધિકારીએ ફટકારી નોટિસ

વાંકાનેર મામલતદાર કચેરીમાં 1લી તારીખે જામેલી ‘મહેફિલ’ પર નાયબ મામલતદાર ડુંડની પ્રેમિકાએ ખાબકી મહેફિલ માણી રહેલા ડુંડ અને અન્ય એક નાયબ મામલતદાર સહિત પાંચનો વીડિયો ઉતારી અધિકારીઓના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાના દિવસથી જ ડુંડ રજા મુક્યા વગર અજ્ઞાત સ્થળે નાસી ગયા છે, સમગ્ર ઘટના અંગે તપાસ ચલાવી રહેલા મામલતદારે વચગાળાનો રિપોર્ટ કલેક્ટરને સોંપતા બંને […]