અરબી સમુદ્રમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ, વાઘ બારસ અને ધનતેરસના દિવસે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. જો વરસાદ પડશે તો નવરાત્રિની જેમ દિવાળીની પણ મજા બગડી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. 29 અને […]

ચહેરાની ચમક પરત લાવવા આ ઘરેલું ઉપચાર છે ખાસ, ચોખામાં ઉમેરો આ વસ્તુઓ, કાળી ત્વચા થઇ જશે ધોળી, જાણો અને શેર કરો

તડકો, ધૂળ અને માટીને લીધે ઘણી વખત ચહેરાની ચમક ક્યાંક ખોવાઈ જાય છે. તેને પરત લાવવા તમે અનેક ઉપાય કરો છે. પરંતુ કોઇ ખાસ ફરક પડતો નતી,. પરંતુ શુ તમે જાણો છો ત્વચાની ચમક પરત લાવવા માટે તમે ઘરે જ ફેસપેક બનાવી શકો છો અને તેને બનાવવામાં વધારે સમય પણ જતો નથી. તો આવો જોઇએ […]

યમરાજના અવતાર હતા યુધિષ્ઠિર, જમીનથી ચાર આંગળી ઉપર ચાલતો હતો તેનો રથ, યુદ્ધ ખતમ થયા પછી જ્યારે તે ગાંધારીને મળવા ગયા તો શું થયું હતું? જાણો

મહાભારતમાં અનેક પાત્ર હતા અને બધાની જુદી-જુદી ભૂમિકાઓ હતી. યુધિષ્ઠિર પણ તેમાંથી એક હતો. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભલે તેમણે કોઈ નિર્ણાયક ભૂમિકા નથી ભજવી પરંતુ તેનાથી જોડાયેલા અનેક એવા પ્રસંગ છે જે ખૂબ રસપ્રદ છે. આજે અમે તમને યુધિષ્ઠિર સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ જણાવી રહ્યા છે, જે આ મુજબ છે – […]

મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન, નહીંતર પડશે ભારે, જાણો અને શેર કરો

નાની-મોટી બિમારી થતા હંમેશા લોકો મેડિકલ સ્ટોર પર જઈ ડોક્ટરને પૂછ્યા વગર દવા ખરીદી લાવે છે. એવામાં કેટલીક વખત આવુ કરવું શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. કેટલીક વખત તો નવી બિમારીઓ દર્દી ઘરે લઈ આવે છે. જેથી સરકાર આ મુદ્દે મહત્વની જાણકારીઓ આપી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી […]

20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ

મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું કે, કોઈ અજાણ્યાએ આવીને મારા દીકરાનો જીવ બચાવ્યો છે. આ ઘટના પછી પરિવાર બાળકને લઈને હોસ્ટિપટલ પહોંચ્યા […]

વડોદરામાં છેલ્લા 14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં મીઠાઈ બનાવે છે

વડોદરા વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે, કાજુની મીઠાઈ મોટા ઘરોમાં ખવાય છે, તે રીતે સામાન્ય નાગરિકના ઘરે પણ ખવાય અને તે પણ ભેળસેળ વગરની. […]

અમદાવાદમાં યુવતીને બચાવવા માટે રિવરફ્રન્ટ ગાર્ડનનો સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદયો, પણ ડૂબી જવાથી બંનેના મોત

રાજસ્થાનથી બેંકની પરીક્ષા આપવા આવેલી યુવતીએ સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ ગાર્ડન તરફથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ યુવતીને બચાવવા નદીમાં પડ્યો હતો. જો કે બન્ને જણાના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફાયર બ્રિગેડની રેસ્કયૂ ટીમે બન્ને જણાના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. દરમિયાન આ ઘટનાથી 200 મીટર દૂર એક યુવતી નદીમાં […]

આયુર્વેદ ઉપચારથી દૂર કરો ચહેરા પર રહેલી કરચલીઓ, અસરકારક છે આ ટિપ્સ, જાણો

આયુર્વેદમાં સુંદરતાનો ખજાનો રહેલો છે. કેટલીક વખત ખીલ, કરચલીઓ, બ્લેક હેડ્સ, સ્કિન ટેન સહિતની સમસ્યા થાય છે. જેને લઇને મહિલાઓ અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી સાઇડ ઇફેક્ટ થાય છે. જેમા ક્રીમ, લોશન, સીરમ સહિતમાં ઘણા એવા કેમિકલ્સ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. જો તમે ચમકીલી ત્વચા ઇચ્છો છો તો તમે […]

પતિ-પત્ની ગરીબીમાં જીવન વીતાવી રહ્યા હતા, અચાનક પતિને મળી ગયો ખજાનો, ખૂબ ધન હોવા છતાં પત્નીએ છોડી દીધો તેનો સાથ, પછી એક સાધારણ વ્યક્તિએ સમજાવી તેને તેની ભૂલ, જાણો શું હતી ભૂલ

એક ગામમાં ગરીબ ખેડૂત હતો. તે અને તેની પત્ની બંને આખો દિવસ મહેનત કરીને સાંજના ખૂબ મુશ્કેલથી પોતાના માટે ભોજન ભેગું કરી શકતા હતા. બંને સવારે ખેતરમાં મજૂરી કરતા, સૂકાં લાકડા અને પાન ભેગા કરીને વેંચતા ત્યારે જઈને બંનેનો ગુજારો થઈ શકતો હતો. પછી પણ પત્ની પોતાના જીવનથી સંતુષ્ટ હતી. પરંતુ ખેડૂતને આ વાત કાયમ […]

દીવાળી પર શા માટે મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે? જાણો એનું કારણ

દરવર્ષે આસો માસની અમાસ તિથિએ દીવ઼ડાઓનો પર્વ દીવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ગણેશજી અને માતા સરસ્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. દેવી-દેવતાઓના અને તેમના અવતારોના ફોટો આપણને જીવન પ્રબંધન(લાઈફ મેનેજમેન્ટ)ના અનેક સૂત્ર શીખવે છે. લક્ષ્મીજીના ફોટોમાં તેમની સાથે દેવી સરસ્વતી અને ગણપતિ પણ હોય છે. આ ફોટોમાં ખાસ સંદેશ છુપાયેલો […]