યમરાજના અવતાર હતા યુધિષ્ઠિર, જમીનથી ચાર આંગળી ઉપર ચાલતો હતો તેનો રથ, યુદ્ધ ખતમ થયા પછી જ્યારે તે…
મહાભારતમાં અનેક પાત્ર હતા અને બધાની જુદી-જુદી ભૂમિકાઓ હતી. યુધિષ્ઠિર પણ તેમાંથી એક હતો. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભલે તેમણે કોઈ નિર્ણાયક ભૂમિકા નથી ભજવી પરંતુ તેનાથી જોડાયેલા અનેક એવા પ્રસંગ છે જે ખૂબ રસપ્રદ…
Read More...
Read More...
મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન, નહીંતર પડશે ભારે, જાણો અને શેર કરો
નાની-મોટી બિમારી થતા હંમેશા લોકો મેડિકલ સ્ટોર પર જઈ ડોક્ટરને પૂછ્યા વગર દવા ખરીદી લાવે છે. એવામાં કેટલીક વખત આવુ કરવું શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. કેટલીક વખત તો નવી બિમારીઓ દર્દી ઘરે લઈ આવે છે. જેથી સરકાર આ મુદ્દે મહત્વની જાણકારીઓ…
Read More...
Read More...
20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ
મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું…
Read More...
Read More...
વડોદરામાં છેલ્લા 14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં…
વડોદરા વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે,…
Read More...
Read More...
અમદાવાદમાં યુવતીને બચાવવા માટે રિવરફ્રન્ટ ગાર્ડનનો સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદયો, પણ ડૂબી જવાથી…
રાજસ્થાનથી બેંકની પરીક્ષા આપવા આવેલી યુવતીએ સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ ગાર્ડન તરફથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ યુવતીને બચાવવા નદીમાં પડ્યો હતો. જો કે બન્ને જણાના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફાયર…
Read More...
Read More...
આયુર્વેદ ઉપચારથી દૂર કરો ચહેરા પર રહેલી કરચલીઓ, અસરકારક છે આ ટિપ્સ, જાણો
આયુર્વેદમાં સુંદરતાનો ખજાનો રહેલો છે. કેટલીક વખત ખીલ, કરચલીઓ, બ્લેક હેડ્સ, સ્કિન ટેન સહિતની સમસ્યા થાય છે. જેને લઇને મહિલાઓ અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી સાઇડ ઇફેક્ટ થાય છે. જેમા ક્રીમ, લોશન, સીરમ સહિતમાં ઘણા એવા…
Read More...
Read More...
પતિ-પત્ની ગરીબીમાં જીવન વીતાવી રહ્યા હતા, અચાનક પતિને મળી ગયો ખજાનો, ખૂબ ધન હોવા છતાં પત્નીએ છોડી…
એક ગામમાં ગરીબ ખેડૂત હતો. તે અને તેની પત્ની બંને આખો દિવસ મહેનત કરીને સાંજના ખૂબ મુશ્કેલથી પોતાના માટે ભોજન ભેગું કરી શકતા હતા. બંને સવારે ખેતરમાં મજૂરી કરતા, સૂકાં લાકડા અને પાન ભેગા કરીને વેંચતા ત્યારે જઈને બંનેનો ગુજારો થઈ શકતો હતો. પછી…
Read More...
Read More...
દીવાળી પર શા માટે મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે? જાણો એનું કારણ
દરવર્ષે આસો માસની અમાસ તિથિએ દીવ઼ડાઓનો પર્વ દીવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ગણેશજી અને માતા સરસ્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. દેવી-દેવતાઓના અને તેમના અવતારોના ફોટો આપણને જીવન પ્રબંધન(લાઈફ મેનેજમેન્ટ)ના અનેક સૂત્ર…
Read More...
Read More...
અમદાવાદની સહિત રાજ્યભરમાં વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી નકલી માવો બનાવતી 45 ફેક્ટરીઓ ઝડપાઈ
અગાઉ મીઠી બરફીના નામે ટેલ્કમ પાઉડરમાંથી બનતા માવાની બે ફેક્ટરીઓ પકડાયાં બાદ આજે રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનરે પાડેલાં દરોડામાં 45 નકલી માવો બનાવતી ફેક્ટરીઓ પકડાઇ છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર વગેરે…
Read More...
Read More...
મીઠા ઘૂઘરા બનાવવાની એકદમ સહેલી રીત નોંધી લો, આ રીતે બનાવો ઘૂઘરા
દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે દિવાળીની અવનવી વાનગીઓ લઇને આવ્યા છીએ. ઘૂઘરા એ એવી વાનગી છે જે દરેક લોકોને ભાવે છે. ખાસ કરીને ઘૂઘરા દિવાળીમાં બનાવવામાં આવતી વાનગી છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ…
Read More...
Read More...
