ખાવાના શોખીન હોય તો દિવાળીમાં બનાવો મૈસુર પાક! બનાવવા માટે ખાસ છે આ ટિપ્સ, મોંમાં મુકતા જ ઓગળી જશે

દિવાળી માટે આજે અમે તમારા માટે વધુ એક મિઠાઇની રેસીપી લઇને આવ્યા છીએ. ગુજરાતી લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. એમા પણ જો કોઇ તહેવાર આવે તો જાત જાતની વાનગીઓ બનાવે છે. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી મૈસુર પાક.. બનાવવાની રીત સૌ પ્રથમ ચણાના લોટને ચાળીને […]

આયુર્વેદમાં છે ડેન્ગ્યુનો પ્રતિકાર કરતાં ઔષધો, ડેન્ગ્યુના દર્દી આટલી બાબતો અનુસરે તો ઘેરબેઠા થઇ શકે સાજા

ડેન્ગ્યુનું નામ સાંભળતાં જ આજે મજબૂત મનોબળના લોકો પણ ધ્રુજવા લાગે છે. આજે આ રોગની સારવાર ઉપલબ્ધ છે પણ અકસીર દવા હજુ સુધી શોધી શકાય નથી, પરંતુ આયુર્વેદમાં ડેન્ગ્યુના રોગની સામે પ્રતિકાર કરે તેવા અનેક પ્રકારના ઔષધો આપેલા છે. આયુર્વેદ એ રોગના મૂળને નૈસર્ગિક ઉપચારના મદદથી રોગ અને રોગના મૂળને નષ્ટ કરી દર્દીની રોગપ્રતિકારક શક્તિ […]

પોરબંદરમાં ઘરેથી ભાગી છુટેલી યુવતીની દરિયા કિનારેથી અડધી સળગેલી અને દાટેલી અવસ્થામાં મળી લાશ

પોરબંદર શહેરનાં SVP રોડ પર રહેતી એક યુવતિ ઘરેથી ગૂમ થયા બાદ તેની લાશ ઇન્દીરાનગર દરિયાકાંઠા પાસે બાવળની ઝાડી નજીકથી અડધી સળગેલ અને અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી. આ યુવતિના લગ્ન ડિસેમ્બર માસમાં લેવાયા હતા અને ગઇકાલે પ્રેમીને મળવા નાશી છૂટી હતી. આ યુવતિની લાશ રહસ્મય સંજોગોમાં મળી આવતા, પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો […]

સુરતમાં ઘરની દીકરીઓની વિધિપૂર્વક આરતી ઉતારીને વેપારીએ ધન તેરસની કરી અનોખી ઉજવણી

દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનીને વેપારીએ આ વર્ષથી ધન તેરસની અનોખી રીતે ઉજવણી કરી હતી. નાનપુરા ટીમલીયાવાડમાં રહેતા આશિષ જૈને આ વર્ષે ધનતેરસે નવો ચીલો ચાતરતાં દીકરીઓની પૂજા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમને અન્ય ચાર પરિવારે સાથ આપતાં પાંચેય પરિવારે મળીને પાંચ દીકરીઓની પૂજા કરી આરતી ઉતારી હતી અને ખરા અર્થમાં લક્ષ્મી પૂજા કરી હોવાનો […]

અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે ? જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે

અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે ? જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે…. ઋતુરાજના મસ્કાબન-ચા , શંભૂની કોફી દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના ભાજી-પાંવ ,મણીનગરના માસીની પાણીપૂરી, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા, લકીના મસ્કાબન, જનતાનો કોકો ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, ચારભૂજાની સેન્ડવીચ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, લક્ષ્મીના ગાંઠિયા, શશીનુ ચવાણું, વસ્ત્રાપુર […]

એક રાજા આરામ કરવા માટે વૃક્ષની નીચે સૂઇ ગયા, વૃક્ષ પર એક કાગડો આવીને બેઠો અને તેણે રાજાની ચાદર પર બીટ કરી દીધું, રાજાની જ્યારે ઊંઘ ઊડી તો તેણે ચાદર ગંદી જોઇ અને ઉપર એક હંસ બેઠો હતો, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક રાજા એકલા બીજા રાજ્ય જઈ રહ્યા હતા. રસ્તામાં થાક લાગ્યો તો એક વૃક્ષની નીચે આરામ કરવા માટે રોકાઇ ગયા. રાજાએ પોતાના ધનુષ-બાણ એક તરફ રાખી દીધા અને તે ચાદર ઓઢીને સૂઇ ગયા. થોડી વારમાં તેને ગાઢ ઊંઘ આવી ગઈ. થોડી વાર પછી વૃક્ષ પર એક કાગડો આવીને બેસી ગયો અને તેણે નીચે […]

સુરતની ઘણી શાળાઓએ વાલીઓને બાળકના જીવન ઘડતર માટે પત્ર લખ્યો ‘વેકેશનમાં તમારા બાળકને વતનની ધૂળમાં રમવા દેજો, ખુલ્લા પગે ફરવા દેજો’

સુરતની કેટલીક શાળાઓએ દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક આપવા કરતાં બાળકો ખુદ માતા પિતા પાસેથી જ પાયાના પાઠ શીખે તેવું હોમવર્ક આપવાનો નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં પેરન્ટ્સને એક પત્ર લખી બાળકના જીવન ઘડતર માટે પ્રયાસ કરવા જણાવાયું છે. ‘વેકેશનમાં તમારા બાળકને વતનની ધૂળમાં રમવા દેજો, ખુલ્લા પગે ફરવા દેજો’ સહિતના સોનેરી સૂચનો વિઝ્ડમ ઈન્ટરનેશનલ સ્કૂલે […]

જીવનમરણ વચ્ચે ઝોલાખાતા બાળકની સારવાર માટે રૂપિયા ન હતા ત્યારે અમદાવાદના ડોક્ટરે દાખવી માનવતા

ઉમરેઠ તાલુકા શીલી તાબે દુધાપુરાની સર્ગભા યુવતીએ 20 દિવસ અગાઉ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મતાની સાથે શિશુ હદયની બિમારી ધરાવતી હતું. તેની જીવન લીલા સંકેલાય તેમ હતી. જેથી તાત્કાલિક હદયનું ઓપરેશન કરાવું પડે તેમ હતું. પરંતુ બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતી નબળી હતી. તેઓ ઓપેરશનના અઢીથી ત્રણ લાખ રૂપિયા ખર્ચી શકે તેમ […]

સુરતમાં કેમિકલના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી કર્યો આપઘાત

બમરોલી ખાડી પુલ નજીક રોડ ઉપર કેમિકલના વેપારીએ દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરનાર કેમિકલના વેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મલી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી આપઘાત કરી લીધો મળતી માહિતી પ્રમાણે, ઉધના અંબર કોલોનીમાં […]

તમિલના઼ડુમાં આવેલું છે ભગવાન ધનવંતરિનું મંદિર, ધનતેરસના દિવસે રોગોથી મુક્તિ મેળવવા માટે હવન કરવામાં આવે છે

આજે ધનતેરસ છે. આ તિથિએ દેવતાઓના વૈદ્ય ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં વાલાજપેટ વિસ્તારમાં ભગવાન ધનવંતરિનું મંદિર આવેલું છે. મંદિરનું નામ શ્રી ધનવંતરિ આરોગ્ય પીડમ છે. ધનતેરસના દિવસે મંદિરના સંસ્થાપક યજ્ઞશ્રી કૈલાઈ જ્ઞાન ગુરુ ડો. શ્રી મુરલીધર સ્વામી દ્વારા મંદિરમાં વિશેષ હવન કરવામાં આવશે. આ હવનમાં હજારો ભક્તો રોગોથી મુક્તિ મેળવવા […]