આ શાળામાં દોઢ વર્ષથી રોજ પહોંચે છે મોર, બાળકો સાથે કરે છે અભ્યાસ, જાણો બીજૂ શું કરે છે?

રાષ્ટ્રીય પક્ષી મોર આમ તો ખાસ કરી જંગલ વિસ્તારમાં જોવા મળે, ઘણીવાર મોર માનવ વસ્તીમા જોવા તો મળે, પરંતુ મનુષ્યોથી હંમેશ અંતર રાખી ફરતો જોવા મળે છે. ભાગ્યે જ મોર મનુષ્યો સાથે ફરતો જોવા મળે છે. પરંતુ મહુવાના ડુંગરી ગામે કુકણા ડુંગરી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં મોર શાળા શરૂ થવાના બેલથી પ્રવેશ અને છૂટવાનો બેલ […]

ધનતેરસે ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવા કરો આ કામ, માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા!

દિપાવલીના 2 દિવસ પહેલા ધનની દેવી માં લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સમજી લો કે આ દિવસથી જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. ધનતેરસે ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને કુબેર ભગવાનની સાથે ધનવંતરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે લોકો ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવાના […]

હવે રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે! વડોદરાના કોર્પોરેટરની પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડ

આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના […]

ખારી ગામમાં પગ લપસતાં પુત્રી તળાવમાં ડૂબી, બચાવવા જતા માતા અને પુત્ર તળાવામાં ડૂબી ગયાં, એક જ પરિવારના ત્રણના મોતથી નાનકડા એવા ગામમાં શોક છવાયો

ન જાણ્યું જાનકી નાથે સવારે શું બનવાનું છે. બે –ત્રણ દિવસ પહેલાં જ પાલિતાણા તાલુકાના વીરપુર ગામે એક જ ઘરના ત્રણ-ત્રણ બાળકો ડૂબી જવાથી તેમના મોત નિપજયા હતા. આ મોત બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને આ ઘટના હજી લોકમાનસમાંથી ભુંસાઇ નથી ત્યાં આજે સિહોર તાલુકાના ખારી ગામે યમરાજાએ એક જ ઘરના […]

પિતા ગુમાવનાર બાળકને IPS કે.જી.ભાટીએ ઉછેરવાની જવાબદારી લીધી પણ માં અને ભણતરમાં બાળકે માંને મહત્વ આપી ભણવાનુ છોડી દીધું

કહેવાય છે કે ગરીબનું કિસ્મત ગરીબ હોય છે. સુરત પાસે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું ત્યારે એક માસુમ બાળક પિતાની લાશ પાસે રડી રહ્યું હતું. આ જોઇને ત્યાં ઉભેલા તમામની આંખો ભરાઇ આવી હતી. બાળકને રડતું જોઇને ત્યાં તપાસ માટે આવેલા IPS અધિકારી કે.જી. ભાટીએ આ બાળકને ભણાવવા માટે કહ્યું હતું. IPS અધિકારીએ તપાસ […]

ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી

આજે ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની ૧૫૪મી જન્મજયંતી છે. તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું સમૃદ્ધ રાજ્ય બનાવી દીધું હતું. પાણી પૂરવઠો માત્ર વરસાદ પર આધાર ન રાખતા સંખ્યાબંધ કુવાઓ અને તળાવો ખોદાવીને પીવાના તથા સિંચાઈના પાણીની […]

હીરાની મંદીથી બેંકના હપ્તા ન ચુકવાતા રત્નકલાકારે આર્થિક સંકડામણ અનુભવતા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

હીરા ઉદ્યોગની મંદિ દિવસેને દિવસે રત્નકલાકારોનો ભોગ લઈ રહી છે. મોટા વરાછા ઉતરાણ તરફ આવેલી મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારનો ફ્લેટ લોન પર લીધેલો હોય બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી થતી અને ન ભરાતાં બેંક દ્વારા ફ્લેટ બહાર મોટા અક્ષરે નોટિસ લખવામાં આવી હતી. જેથી માઠું લાગી જતાં […]

આ વર્ષે એક જ દિવસે કાળી ચૌદશ અને દિવાળી ઉજવાશે, 12 વર્ષ પહેલાં પણ આવો સંયોગ બન્યો હતો

આ વર્ષે દિવાળીએ ચૌદશ અને અમાસ તિથિ એક જ દિવસે રહેશે. રવિવાર, 27 ઓક્ટોબરે સવારે ચૌદશ અને સાંજે અમાસ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 27મીએ સાંજે લક્ષ્મીપૂજા થશે. આ દિવસે ગુરૂ વૃશ્ચિક રાશિમાં રહેશે. સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. આ વર્ષ પહેલાં પણ ગુરૂના વૃશ્ચિકમાં રહેતાં ચૌદશ અને અમાસના યોગમાં દિવાળી ઉજવવામાં […]

એક સેવકે રાજા માટે અમર ફળ તોડ્યુ અને વિચાર્યુ કે આ ફળ કાલ સવારે રાજાને આપીશ, તેનાથી તે કાયમ યુવાન રહેશે, રાતે સેવક સૂતો હતો ત્યારે તે ફળમાં એક સાપે ઝેર નાખી દીધો, સવારે ઊઠીને સેવક રાજમહેલ પહોંચ્યો અને રાજાને ફળ ખાવા આપી દીધુ

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા હતા, તેનો એક પ્રિય સેવક હતો. સેવક દરેક પળ રાજાની સેવામાં લાગેલો રહેતો હતો. રાજા પણ સેવકના સુખનું ધ્યાન રાખતો હતો. એક દિવસ સેવકે રાજાને કહ્યુ કે તેને થોડાં દિવસની રજા જોઈએ, તે પોતાના માતા-પિતાને મળવા માટે ગામડે જવા ઈચ્છે છે. રાજાએ તેને ઘણું ધન અને અનાજ આપ્યું […]

વડોદરાની મહિલાએ ‘નાભી સૂત્ર ઓઇલ’નું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આયુર્વેદના જૂના વિચારને પુનર્જીવિત કરવાનો કર્યો પ્રયત્ન

વડોદરામાં શહેરમાં છેલ્લા 14 વર્ષથી આઇટી ફર્મ ચલાવતી મહિલાએ નાભી સૂત્ર ઓઇલનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. સ્ટાર્ટઅપ શરૂ કરનાર શ્વાતિ વખારીયાએ જણાવ્યું હતું કે, બાળપણમાં દાદી નાભી પર હિંગ લગાવીને સારવાર કરતા હતા. એ જ અમારૂં નાભી સૂત્ર છે. નાભી સૂત્ર દ્વારા નાભી દ્વારા થતાં ઉપચારના છુપાયેલા આયુર્વેદિક વિચારને પુનર્જીવિત કરવાનો અમારો પ્રયત્ન છે […]