35 વર્ષ બાદ એકસાથે 4ને ફાંસી થશે, નિર્ભયાના દોષિતોનું ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે
નિર્ભયાકાંડના ત્રણ દોષિતો મુકેશસિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાની ફાંસી નક્કી થઈ ગઈ છે. ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ વિનયની દયાની અરજી પાછી ખેંચવાવાળી અરજી પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેની અરજી પર વિચાર કરી રહ્યા નથી. હવે તેની અરજી પેન્ડિંગ નથી. વિનયે તિહાર જેલ વહીવટીતંત્ર પાસેથી 7 દિવસની નોટિસ […]