રિશ્વતખોરોને પકડનાર જ નિકળ્યો રિશ્વતખોર, જુનાગઢ એસીબીના પીઆઇ જ 18 લાખની લાંચ લેતા એસીબીના હાથે આબાદ ઝડપાયા

એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી લાંચ લેતા લોકોને ઉઘાડા પાડી તેમની સામે ગુનો દાખલ કરવાની છે. આ સંજોગોમાં જૂનાગઢ એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ ડી. ડી. ચાવડા સામે ખુદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવવાની ફરજ પડી હતી. ચાવડા ગૌશાળાના એક કેસની તપાસ માટે રૂ. 18 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીને પોતાના જ ઈન્સપેકટર સામે […]

વૃદ્ધ પહેલવાનને હરાવવા માટે એક ચાલાક યુવા યોદ્ધા આવ્યો, જ્યારે બંને વચ્ચે દંગલ શરૂ થયું તો યુવકે વૃદ્ધને અપમાનિત કરવાનું શરૂ કર્યુ, વૃદ્ધ યોદ્ધા ઉપર રેત-માટી ફેંકી, ચહેરા પર થૂક્યું, જાણો પછી શું થયું?

પ્રાચીન લોક કથા મુજબ કોઈ રાજ્યમાં એક મહાન પહેલવાન હતો. તે દંગલમાં ક્યારેય પણ કોઈથી હાર્યો ન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ તે ખૂબ શક્તિશાળી હતો. તેની પાસે દેશ-વિદેશના ઘણા યુવાનો યુદ્ધ અને દંગલનું કુશળ પ્રશિક્ષણ લેવા આવતા હતા. એક દિવસ એક બદનામ યુવા પહેલવાન તેના ગામ આવ્યો. તે આ […]

દીવમાં એન્ટ્રીના નામે પોલીસ 60 રૂપિયા વધુ ખંખેરતી હોવાની જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી, જુઓ વીડિયો

દીવમાં એન્ટ્રીના નામે પોલીસ વધુ રૂપિયા ખંખેરતી હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં નોંધાવી છે. રાજકોટની બસના દીવમાં એન્ટ્રીના 140 રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ 60 રૂપિયા એન્ટ્રીના નામે પોલીસ લેતી હોવોનો આક્ષપ એક નાગરિકે કર્યો છે. દરરોજ હજારો પ્રવાસીઓ પાસેથી એન્ટ્રીના નામે ઉઘરાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. […]

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી, દર્દી પાસેથી મળેલા 23 હજાર રૂપિયા અને મોબાઈલ પરિવારજનોને પરત કર્યાં

પાવી જેતપુર ખાતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી જોવા મળી હતી. અને આ કર્મચારીઓએ દર્દી પાસેથી મળેલા 23,100 રૂપિયા, એટીએમ કાર્ડ અને મોબાઈલ તેમના પરિવારજનોને પરત કરતા માનવતા મહેકી ઉઠી હતી. 108ના કર્મચારીઓએ પરિવારનો સંપર્ક કરીને રૂપિયા સહિતની વસ્તુઓ પરત કરી પાવી જેતપુરની અડીને આવેલા રતનપુર ખાતે 2 દિવસ પહેલા ટ્રેક્ટરની અડફેટે એક બાઇક ચાલક જયંતીભાઈ […]

NRI પટેલે સેવાની સુવાસ મહેંકાવી: વતન સાયલામાં ગરીબોનો મફત ઈલાજ કરવા દવાખાના માટે 4 કરોડની જમીન દાનમાં આપી

સાયલા તાલુકા માટે આરોગ્ય એટલે સુરેન્દ્રનગરની હોસ્પીટલ સિવાય કોઇ વિકલ્પ ન હતો. ત્યારે અમેરીકા રહેતા સાયલાના પટેલ યુવાનને માદરે વતનમાં ગરીબ દર્દીઓની દર્દની વેદનાનો સાયલામાં નિદાન થાય તે માટે અંદાજીત 4 કરોડની જમીન અને રૂ. 25 લાખ આપીને અઘતન દવાખાનું બનાવ્યું હતુ. પરિવારજનોનો દેહદાનનો સંકલ્પ જીવતા લોકોના દુ:ખ દર્દમાં ભાગીદાર બનીએ પણ મૃત્યુ બાદ શરીર […]

વૃદ્ધોની સમસ્યા દૂર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ, પોલીસની ‘શી’ ટીમે સિનિયર સિટિઝનને પૂછ્યું, ‘પુત્ર, પુત્રવધૂ કે કોઈની હેરાનગતિ હોય તો કહેજો મદદ કરીશું’

જીવનના 60 વર્ષ સુધી અનેક તડકી – છાંયડી જોઇને વૃદ્ધાવસ્થામાં પહોંચેલાના જીવનમાં ખાલીપો દૂર કરવા દરરોજ શહેરના બાગ-બગીચામાં ચોપાલ ભરીને તેમના હમસફર-હમદર્દ સાથે સુખ દુખની વાતો વાળોગતા જોવા મળે છે. આ વૃદ્ધોની સમસ્યા સમજવા તથા તેમનો ખાલીપો દૂર કરવા અમદાવાદ પોલીસે નવતર પહેલ આદરી છે. સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજાની સૂચના અનુસાર ‘શી’ ટીમના કાજલબહેન, દયાબહેન, […]

જોગાનુંજોગ લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ સાળા-બનેવીનું અકસ્માતમાં કરૂણ મોત, પરિવારના માથે આભ ફાટ્યું

લાલપર ગામ પાસે રવિવારે સવારે ટ્રેઈલરે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર બન્ને સાળા બનેવીનું કરૂણ મોત નિપજ્યું હતું. જોગાનુંજોગ રવિવારે યુવાનની લગ્નની પ્રથમ વર્ષગાંઠ હોવાથી બન્ને સાળા બનેવી બાઈક પર કારખાને કામ માટે ગયા બાદ પરત ઘરે આવતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો હતો. સગા સાળા બનેવીના અકસ્માતમાં ભોગ લેવાતા તેમના પરિવારમાં ભારે અરેરાટી […]

કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવો લીલી ડુંગળી અને રતલામી સેવનું શાક, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને શિયાળામાં તમે અવનવી વાનગી બનાવો છો તો આજે અમે તમારા માટે એક સરસ રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ગરમા ગરમા ખાવાની મજા પડશે, ખાસ કરીને લીલી ડુંગળી શિયાળામાં ખાવાથી અઢળક ફાયદા થાય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળી અને સેવનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપી […]

સવારે નાસ્તામાં પૌઆ ખાવાના આટલા બધા ફાયદા જાણીને તમારી આંખો થઇ જશે પહોળી, રોજ ખાવાથી ધટશે વજન

મોટી સંખ્યામાં ભારતીયો સવારે નાસ્તામાં પૌઆનો ઉપયોગ કરે છે. જોકે માર્કેટમાં ટેસ્ટી અને હેલ્દી બ્રેકફાસ્ટના નામે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે નાસ્તામાં આજે પણ ભારતીયોની પહેલી પસંદ પૌઆ છે. ડાઇટીશિયન અને હેલ્થ એક્સપર્ટના અનુસાર પણ પૌઆ સૌથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પૌઆમાં 76.9 ટકા કાર્બોહાઈડ્રેટ્સ અને 23.1 ટકા પ્રોટીન હોય છે. જે તેને […]

ઊંઝામાં 5 દિવસથી ચાલતા મહોત્સવની પૂર્ણાહુતિ, 60 લાખ લોકોએ દર્શન કર્યાં, કુલ 60 કરોડનું દાન મળ્યું, FB, યુ-ટ્યૂબ પર 4.5 કરોડે લાઈવ દર્શન કર્યાં

ઊંઝામાં વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. મીડિયા કમિટી ચેરમેન અરવિંદ પટેલે વાતચીતમાં કહ્યું કે, ‘પાંચ દિવસ સુધી ચાલેલા મહાયજ્ઞ પાછળ અંદાજે 25 કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યારે 60 લાખથી વધુ ભક્તો આ મહોત્સવના સાક્ષી બન્યા હતા. આ યજ્ઞમાં પાટલાના યજમાન સહિત પાંચ દિવસની મુલાકાત દરમિયાન કુલ 60 કરોડનું દાન આપ્યું […]