અબુધાબીમાં પ્રથમ ભવ્ય BAPS હિન્દુ મંદિરનું નિર્માણ શરૂ કરાયું, નહીં વપરાય એક પણ ટુકડો લોખંડ કે સ્ટીલ

UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ શિખરબદ્ધ હિન્દુ BAPS મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુવારે અબુ-મુરૈખા ખાતે બનનાર મંદિરની આધાર વિધિ – ‘Raft Foundation Ceremony’ ભવ્યતાપૂર્વક યોજાઈ હતી. જેમાં બ્રહ્મવિહારી સ્વામી, ભારતના UAE ખાતેના રાજદૂત પવન કપૂર, દુબઈના કોન્સ્યૂલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રીવિપુલ, UAE સરકારના અધિકારીઓ સાહિત વિવિધ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, […]

મોરબીના ઉદ્યોગપતિએ 1 વર્ષમાં 1.10 લાખ કિમી પ્રવાસ ખેડી શહીદોના ઘરે ઘરે જઇ 58 લાખની સહાય કરી

આજથી એક વર્ષ પહેલા સમગ્ર દેશને હચમચાવી નાખનાર જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલાની પ્રથમ વરસી હતી. આ દિવસે નાપાક આતંકીઓએ દેશના વીર શહીદો પર હુમલો કર્યો હતો અને દેશના વીર જવાનો શહીદ થયા હતા. એક તરફ દેશના યુવાનોમાં આતંકીઓ પ્રત્યે રોષની લાગણી પ્રસરી ગઈ હતી તો બીજી તરફ મોરબીમાં શહીદ પરિવાર માટે કરોડો રૂપિયાની દાનની સરવાણી […]

અમદાવાદમાં એક મહિલા તેના પતિને જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પત્નીનું મોઢું દબાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

રાજ્યમાં આજકાલ સંબંધોને લાંછનરૂપ એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેણે સાંભળીને કદાચ આપણને વિશ્વાસ ના પણ થાય. હંમણાં થોડા દિવસ પહેલા સુરતના વેવાઈ અને વેવાણનો કિસ્સો સોશિયલ મીડિયોમાં જોરદાર ચગ્યો હતો. આજે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ એવી ફરિયાદ નોંધાવી કે સૌ કોઈ હાજર સ્ટાફ પણ આશ્ચર્યમાં મૂકાયો હતો. અમદાવાદના થલતેજમાં પતિ […]

મોર્નિંગ વોક કરતી વખતે લોકો શું ભૂલ કરે છે? શા માટે તેનું યોગ્ય પરિણામ મળતું નથી? મોર્નિંગ વોક કરતી વખતે કેટલી ઝડપથી ચાલવું? કેવી રીતે ચાલવું? વેરાવળના ખેતસીભાઈએ આપી સમજણ

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મોર્નિંગ વોક અંગેનો વીડિયો શેર કર્યો છે. તેમનું કહેવું છે કે, આજે મોર્નિંગ વોક એક ફેશન બની ગઈ છે. જેના કારણે મોર્નિંગ વોક કરનારને ચોક્કસ પરિણામ મળતું નથી. મોર્નિંગ વોક કરનાર મોટા ભાગના લોકોને આ વાતની ખબર હોતી નથી. આ માટે તેમણે મોર્નિંગ વોક કેવી […]

ચીનમાં કોરોના વાયરસ દર મિનિટે કાળ બનીને ત્રાટકી રહ્યો છે, 24 કલાકમાં મોતનો આંકડો જાણી લાગશે આંચકો

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસ પોતાના ભરડામાં લઇ રહ્યો છે. દરેક મિનિટે કોરોના કાળ બનીને ત્રાટકી રહ્યો છે. આ બીમારીથી મરનારની સંખ્યા 1631 થઇ ગઇ છે. માત્ર શુક્રવારે જ ચીનમાં 143 લોકોના મોત થતા સુનકારો વ્યાપી ગયો છે. કોરોના વાયપસનું કેન્દ્ર બનેલા હુબેઇ પ્રાંતમાં આ બીમારીએ 2420 નવા લોકોને ઝપટમાં લઇ […]

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: વિધિ કરવાના બહાને વૃદ્ધે પહેરેલાં ઘરેણાં સફેદ રૂમાલમાં મુકાવી ગઠિયા ભાગી છૂટયા હતા.

‘હું હરિદ્વારથી આવું છું, મોટા સંતનો છોકરો છું’ એમ કહી વાતોમાં ભોળવી મોરાભાગળના વૃદ્ધને બે ગઠિયા છેતરી ગયા હતા. વિધિ કરવાના બહાને વૃદ્ધે પહેરેલાં ઘરેણાં સફેદ રૂમાલમાં મુકાવ્યા બાદ ગઠિયા વૃદ્ધને રોડ પરના થાંભલા ગણવા મોકલી ભાગી છૂટયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરાભાગળ ચારરસ્તા ખાતે ગાયત્રી મંદિર પાસે ભગુનગર સોસાયટીમાં રહેતા અનિલભાઇ […]

ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેટલી મોટી પોલમપોલ ચાલી રહી છે તેનો ચોંકાવનારો દાખલો, 8 દવાઓનાં સેમ્પલ ફેઈલ, 5 લાખ લોકોને આપી દેવાઈ દવા

ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કેટલી મોટી પોલમપોલ ચાલી રહી છે તેનો એક ચોંકાવનારો દાખલો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે મળતી દવાની યોજનાનો મોટો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં સરકારી હોસ્પિટલો દ્વારા પાંચ લાખ દર્દીઓને 8 પ્રકારની જે દવા આપવામાં આવી હતી તે દવાઓ બિનઅસરકારક હતી. અને રિપોર્ટ આવ્યા પહેલાં જ આ […]

ગુજરાતી પરિવારે યોજ્યું ટેલિફોનિક બેસણું, પરિવારે નોંધ લખીને જણાવ્યું કે, બેસણામાં રૂબરૂ આવવાની જરૂર નથી, ટેલિફોનિક મુલાકાત એ રૂબરૂ મળ્યા સમાન છે.

મૂળ ગુજરાતના બોટાદના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા શાંતાબેન ઝાંઝરુકિયાનું 88 વર્ષની વયે છઠ્ઠી ફેબ્રુઆરીએ નિધન થયું હતું, જોકે શાંતાબહેનના દીકરાઓએ આજના ભાગદોડના યુગના સમયનો તકાજો જાળવીને ટેલિફોનિક બેસણાનું આયોજન કર્યું હતું, બેસણાની જાહેરાતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત સમયમાં અને દોડાદોડીના જમાનામાં લોકો પાસે સમય ન હોવાના કારણે અમારા પરિવારે માતૃશ્રાીનું બેસણું ટેલિફોનિક […]

રાજકોટમાં બિલ્ડરના ત્રાસથી મિસ્ત્રીનો આપઘાત, સ્યુસાઇડ નોટનાં શબ્દો વાંચીને પથ્થર દિલ હૃદયવાળો માણસ પણ પીગળી જશે.

રાજકોટનાં ગોકુલધામ રોડ પર આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા મિસ્ત્રીનાં આપઘાત કેસમાં પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે. 1 લાખ 40 હજારનાં ફર્નિચર કામ સવા બે લાખ રૂપીયામાં થયું હતું પરંતુ બિલ્ડરે રૂપીયા ન આપીને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસ બિલ્ડરનાં માનસિક ત્રાસથી આપઘાત કરવા મજબુરનો ગુનો નોંધી આરોપીને દબોચી […]

સુરતના લગ્નમાં NRI સગીરા સાથે મોટો કાંડ: અમેરિકાથી પિતરાઇ ભાઇના લગ્નપ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરા અડધી રાત્રે પ્રેમી સાથે ભાગી જતા ચકચાર

અમેરિકાથી પિતરાઇ ભાઇના લગ્નપ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરા પ્રેમી સાથે ભાગી જતા ચકચાર મચી ગઇ છે. મધરાત્રે 1 વાગ્યે દાંડિયા-રાસમાંથી પરત ફર્યા બાદ પરિવારના સૂઇ ગયા બાદ સગીરા 2 વાગ્યે નાસી ગઇ હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર યુવક વિધર્મી હોવાની આશંકા હોય વરાછા પોલીસ દોડતી થઇ ગઇ છે. વેલેન્ટાઇન ડેના દિવસે પ્રકાશમાં આવેલી આ […]