તમે જે કટ + કોપી અને પેસ્ટ કરો છો, એના શોધકનું 74 વર્ષની વયે અવસાન થયું

કટ, કોપી અને પેસ્ટ – આ એક શબ્દ છે કે જેના વિના તમે ભાગ્યે જ કમ્પ્યુટર અથવા સોશિયલ મીડિયા પર આવશ્યક કાર્ય કરી શકો છો. કટ, કોપી, પેસ્ટ,ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કમાન્ડના શોધક અને પ્રખ્યાત કમ્પ્યુટર વૈજ્ઞાનિક લેરી ટેસલર, હવે રહ્યા નથી. તેમનું 74 વર્ષની વયે અવસાન થયું છે. ઝેરોક્સ પાલો અલ્ટો રિસર્ચ સેન્ટરએ ટ્વીટ કરીને […]

પાસપોર્ટ કચેરીએ દેખાડી માનવતા, પતિના મોતના આઘાતમાં સરી પડેલી મહિલાને માત્ર અડધો કલાકમાં પાસપોર્ટ ઈશ્યુ કરી આપ્યો

સામાન્ય રીતે પાસપોર્ટ ઇશ્યૂ થવામાં 30 દિવસ જેટલો સમય લાગી જાય છે. પરંતુ નડિયાદની એક મહિલાને માત્ર 35 મિનિટમાં પાસપોર્ટ કાઢી આપવામાં આવ્યો હતો. મહિલાનો પતિ છેલ્લા કેટલાક સમયથી કેન્યામાં રહેતા હતા. 17 ફેબ્રુઆરીના રોજ મહિલાને કેન્યાથી ફોન આવ્યો કે તમારા પતિનું કીડની ફેલ્યોરના કારણે મૃત્યુ થઇ ગયું છે. સમાચાર સાંભળતા જ મહિલા પોતાના બે […]

ખોડલધામ દ્વારા સુરતમાં નવચંડી મહાયજ્ઞ, 1 લાખ લેઉવા પટેલના ઘરોમાંથી ઘી અને ઘઉં એકત્ર કરી મહાયજ્ઞની લાપસી તૈયાર કરાશે

સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1લી માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાયજ્ઞ આયોજન અંગે જણાવતા મુખ્ય કન્વીનર કે. કે. કથીરિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજના લોકો સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો અમારો પ્રયાસ છે. કાર્યક્રમ પહેલા એક લાખ પરિવારોમાં ડોર ટુ ડોર પત્રિકા પહોંચાડવામાં આવશે. પત્રિકાના રૂપમાં દરેક […]

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બાદ ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મંદિર, 28-29 તારીખે છે થશે શિલાન્યાસ, જાણો વિગતે

અમદાવાદમાં વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બનવા જઈ રહ્યું છે. અમદાવાદ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવશે. આ મંદિરના નિર્માણકાર્ય માટે 28-29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહ યોજાશે. જેમાં દેશભરમાંથી સંતો, મહંતો, ધર્માચાર્યો હાજર રહેશે. 100 વિઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવશે. વિશ્વ ઉમિયા […]

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી મન શાંત થાય છે

આજે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજા કરવાથી ભક્તનું મન શાંત થાય છે. નેગેટિવ વિચારો દૂર થાય છે. શિવપુરાણમાં શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી અનેક વસ્તુઓ વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. બધી વસ્તુઓનું મહત્ત્વ અલગ-અલગ હોય છે. અહીં જાણો શિવરાત્રિના શુભ અવસર પર […]

હળદરમાં આ વસ્તુ ઉમેરીને લગાવવાથી અઠવાડિયામાં જ ત્વચા પરના ખીલની સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

હળદર એક હેલ્ધી મસાલો છે. તેને ખાવાથી આપણા શરીરને જેટલા ફાયદા થાય છે એટલા જ ત્વચા પર લગાવવાથી પણ ફાયદા થાય છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી બ્લડ શુદ્ધ થવાની સાથે આપણી ત્વચા ગ્લો કરવા લાગે છે. જ્યારે હળદરને લીંબુના રસ સાથે લગાવવાથી સ્કિન પર લગાવવામાં આવે તો તે બ્લીચનું કામ કરે છે. તો આવો […]

કોરોના વાયરસનો બિહામણો ચહેરો, વુહાનમાં ફસાયેલા ભારતીય દંપત્તિની દાસ્તાન સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

ચીનમાં કોરોના વાયરસથી 2000 લોકોના મોત બાદ પણ ત્યાં ફસાયેલા ભારતીયોમાં બેચેની છે. ચીનના વુહાન શહેર જ્યાંથી આ બીમારીની શરૂઆત થઇ હતી હજુ પણ ત્યાં અંદાજે 130 ભારતીયો ફસાયા છે. અંદાજે સવા કરોડની વસતીવાળું આ શહેર એક મહિનાથી બંધ કરી દેવાયું છે. બજાર, સ્કૂલ, ઓફિસ , કોલેજ બધું જ બંધ છે અને કોઇને ઘરમાંથી બહાર […]

ટોલ પ્લાઝા પર ટોઈલેટ ગયેલી 19 વર્ષિય પરણિત મહિલા પર ચપ્પુની અણીએ થયો ગેંગરેપ

હરિયાણાના કરનાલમાં ટોલ પ્લાઝા પર પરણિત મહિલા સાથે ચપ્પાની અણીએ ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસતાડા ટોલ પ્લાઝા પર બનેલા ટોયલેટમાં ગયેલી એક મહિલાનું અપહરણ કરી તેની સાથે રેપ કરવામાં આવ્યો. આરોપીઓએ મહિલાને બાથરૂમ પાસે ચપ્પુ બતાવી અપહરણ કરી લીધુ અને કુટેલ ફ્લાય ઓવર પાસે લઈ જઈ તેની સાથે ગેંગરેપ કર્યો. ઘટનાને […]

અમદાવાદ: જુહાપુરામાં કાલુ ગરદનનો ફરી આતંક, ‘સબ લોગ દુકાન બંધ કર દો, વરના કાટ ડાલુંગા’ એવી ધમકી આપતા ટપોટપ દુકાનો બંધ થઈ ગઈ

અમદાવાદ- ખંડણીખોર અને દારૂનો લિસ્ટેડ બુટલેગર એવો જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન ફરી તેના વિસ્તારમાં આતંક મચાવતો હોવાની ફરિયાદો ઉઠી છે. તે તેના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા માટે તલવાર અને ધારિયા લઇને નીકળ્યો હતો. કાલુ ગરદને લોકોને દુકાન બંધ નહીં કરે તો કાપી નાખવાની ધમકી આપી હતી. જે બાદમાં બે લોકોને તલવારના ઘા મારતા વેજલપુર પોલીસે […]

દિવસે નો એન્ટ્રી હોવા છતાં બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધને કચડી નાખતા મોત નીપજ્યું, પુત્રીએ મહિના પૂર્વે માતાનું અને હવે પિતાનું છત્ર ગુમાવ્યું

વડોદરા શહેરના તરસાલીના સુશેન સર્કલ પર ડમ્પરે સ્કૂટીસવાર વૃદ્વને કચડી નાખતા મોત થયું હતું. દિવસે પ્રતિબંધ છતાં બેફામ ડમ્પરોથી જીવલેણ અકસ્માત થતાં રોષે ભરાયેલા ટોળાએ રોડ પર ચક્કાજામ કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં ડમ્પરના કાચ તૂટી ગયા હતા. ટોળાએ સુશેન ચોકીમાં પણ તોડફોડ કરી ડમ્પર ચાલકને માર માર્યો હતો. પોલીસે ધરપકડ કરી મંગળવારે સવારે 10.30 […]