કોરોનાના કહેર વચ્ચે ડોક્ટર માનવતા ભૂલ્યો: સગર્ભાને ડોક્ટરે કાઢી મુકતા રોડ ઉપર જ પુત્રને જન્મ આપ્યો

લોકડાઉનના માહોલમાં લિંબાયતની એક સગર્ભાને ડોક્ટરે કાઢી મૂક્યા બાદ ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસુતિ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રસુતિની પીડાથી કણસતી સગર્ભાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને 9 મહિના પુરા થયા બાદ અચાનક દુઃખાવો ઉપડતા પરિવાર ઘર નજીકના ક્લિનિકમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ રોડ […]

સરકારી શાળામાં ક્વોરેન્ટાઇનમાં રખાયેલા મજૂરોએ આશારાનું ઋણ અદા કરતા સ્કૂલને કલર કરી આપ્યો, ગરીબ મજૂરોની ભાવના અને ખુદદારીને સલામ!

લોકડાઉનના આ સમય દરમ્યાન કેટલાક પરપ્રાંતિય મજૂરોને કોરેન્ટાઇન કરીને એક સરકારી શાળામાં રાખવામાં આવ્યા હતા. આ શાળાના ઓરડાઓમાં જ એમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકારી શાળાની દિવાલો પર ઘણા વર્ષથી કોઈ રંગરોગાન થયેલું ન હોવાથી શાળાનું મકાન મુરઝાયેલું લાગતું હતું. જે મજૂરોને ત્યાં આશ્રય આપવામાં આવેલો એ કલરકામમાં પણ નિપૂણ હતા. આ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 163, કુલ દર્દી 3548 થયા

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ તરફ દર્દીઓ સાજા થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 […]

કોરોનાના સંકટ સમયે પોલીસે દેખાડી માનવતા, માંડવીમાં શ્રમજીવી માટે પોલીસે ચપ્પલની વ્યવસ્થા કરી જાતે પહેરાવ્યા !

કોરોનાના સંકટ સમયે પોલીસનો માનવતાવાદી અભિગમ લોકો જોઇ રહ્યા છે. માંડવીમાં એક અલગ જ માનવીય અભિગમ બહાર આવ્યો હતો. માંડવીના પીઆઇ બી.એમ. ચૌધરી પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ધોમ ધખતા તાપમાં એક એક વૃદ્ધ શ્રમજીવી ચપ્પલ વગર હાથલારી લઇને જતા હતાં. તપાસ કરતા આ વૃદ્ધના ચપ્પલ તુટી ગયા હતાં અને દુકાનો બંધ હોવાથી હાલ નવી લઇ શકાઇ […]

લોકડાઉનમાં બે વ્યક્તિએ કરેલી ભૂલથી 40ને કોરોના થયો, જો તમે પણ ટાઈમપાસ માટે ભેગા થઈને પત્તા રમતા હોય તો ચેતી જજો

લોકડાઉનમાં ટાઈમપાસના ચક્કરમાં આંધ્ર પ્રદેશના બે લોકોએ 40 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધા. બે સંક્રમિતોએ મિત્રો અને પાડોશીઓ સાથે પત્તા રમ્યા અને કોરોનાનો ચેપ લગાડી દીધો. પહેલા મામલો કૃષ્ણા જિલ્લાનો છે, જ્યાં એક વ્યક્તિએ 24 લોકોને સંક્રમિત કર્યા. જ્યારે બીજો મામલો વિજયવાડાનો છે જ્યાં 16 લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે. હવે ટેલિગ્રામ પર મેળવો […]

મુંબઇ બાદ અમદાવાદ બની રહ્યું છે દેશનું સૌથી મોટું કોરોનાનું હોટસ્પોટ, મૃતકોની સંખ્યામાં થઈ રહ્યો છે સતત વધારો

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના આંકડા સતત વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હી,(Delhi) ગત 24 કલાકમાં 293 નવા કેસ સામે આવ્યા છે. જે પછી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27892 થઇ ગઇ છે. આ વચ્ચે અમદાવાદ (Ahmedabad) માટે ચિંતાના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રની (Maharashtra)ની રાજધાની મુંબઇ પછી હવે ગુજરાતનું અમદાવાદ દેશનું સૌથી મોટું કોરોના હોટસ્પોટ (Corona […]

કોરોના સામેની લડાઈમાં બનાસકાંઠાનાં 2 લાખ પશુપાલકોએ મળીને 7 કરોડ 14 લાખ દાન કર્યા

કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશ જજુમી રહ્યું છે. એમાં પણ જાણે કોરોના એ ગુજરાત પર મજબૂત પકડ જમાવી છે. કોરોનાને માત આપવા અને રાજ્ય સહિત દેશની પડખે ઉભા રહેવા રાજ્યની અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓએ આગેકૂચ કરી છે. ત્યારે હવે રાજયના પશુપાલકો પણ બાકાત નથી. બનાસ ડેરીના પશુપાલકોએ પીએમ રાહત કોષમાં મોટું દાન આપ્યું […]

શાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આ 3 વાતનું ખાસ ધ્યાન રાખો નહીં તો કોરોના વાયરસથી બચવું મુશ્કેલ બનશે

આ સમયે, સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન ચાલુ છે અને લોકો ઘરોમાં બંધ છે. લોકોને સામાજિક અંતર હેઠળ એક બીજાથી અંતર રાખવા જણાવ્યું છે. આ સિવાય લોકોને માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા અને હેન્ડવોશ અથવા સેનિટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉનમાં, […]

પોલીસ ખાલી ડંડા જ નથી મારતી, ભૂખ્યાને પોતાનું ભોજન પણ આપી દે છે જૂઓ આ વીડિયો

જે લોકોએ કોરોના વાયરસના લોકડાઉનમાં સૌથી વધુ કામ કરવાનું છે તેમાં પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં તેની પ્રશંસા થાય છે. પોલીસ લોકોને સતત સમજાવી રહી છે. લોકોને મદદ કરી રહી છે. તેમજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનું પણ કામ કરી રહી છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થયો એ કંઈક લેવલ બહારનો ઈમોશનલ વીડિયો […]

25 વર્ષમાં પહેલીવાર નર્મદાનું પાણી થયું સૌથી શુદ્ધ, મિનરલ વૉટર જેવું થઈ ગયું

લૉકડાઉનના કારણે દેશભરમાં ઉદ્યોગો બંધ છે, જેની અસર પર્યાવરણ પર પણ દેખાઈ રહી છે. ગંગા, યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થઈ રહ્યું છે. હજુ એક મહિના પહેલા પ્રદૂષિત લાગતી નર્મદાનું પાણી હાલ મિનરલ વૉટર જેવું દેખાઈ રહ્યું છે. નર્મદા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓમકારેશ્વરના મેનેજર એસ. કે. વ્યાસે કહ્યું કે, નર્મદાનું પાણી મિનરલ […]