સાવધાન! રાજકોટમાં પોલીસનો સ્વાંગ ધારણ કરી વાહન ચાલક પાસે રૂપિયાનો તોડ કરતી ટોળકીને પોલીસે દબોચી

રાજકોટમાં પોલીસનો સ્વાંગ ધારણ કરી વાહન ચાલક પાસે રૂપિયાનો તોડ કરતી ટોળકીને પોલીસે દબોચી લીધા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ પોલીસ તરીકેની ઓળખ આપી રૂપિયા 9 હજાર વાહન ચાલક પાસેથી પડાવ્યા હોવાનું ખુલ્યું છે. જોકે પોલીસે પાંચ આરોપીઓને જેલની હવા ખાતા કરી દીધા છે. રાજકોટ પોલીસે નૈતિક સાંગાણી, મહેશ ચુડાસમા, રમેશ રાણેસરા, અમિત ગોહિલ અને વિજય […]

સુરતમાં પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને એક વર્ષીય બાળકીને બીજા માળેથી નીચે ફેંકી દીધી

સુરતમાં મગજ હચમચાવી નાંખે તેવી પિતાની ક્રૃરતા સામે આવી છે. પતિ પત્ની વચ્ચે કામકાજને કારણે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરે સૂવડાવીને પિયર જતી રહી હતી. જેથી આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી ફેંકી દીધી હતી. બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામમાં આવી હતી. […]

ગર્ભમાં 7 મહિનાનું બાળક હોવા છતાં ડોક્ટરનો ધર્મ નિભાવતા ડો. પ્રતીક્ષા શહીદ થયા, દર્દીઓની સેવા કરતાં કોરોના સંક્રમિત થયા હતાં

કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના દિવસ-રાત એક કરીને ડોક્ટરો કોઈ યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યા છે. જે રીતે દેશના સૈનિકો દેશની સરહદની સુરક્ષા કરે છે, એવી જ રીતે ડોક્ટરો મહામારી સામે લડી રહ્યા છે. આ જંગમાં ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એક એવું જ નામ છે યુવાન ડોક્ટર પ્રતીક્ષા વાલ્દેકરનું. મહારાષ્ટ્રના […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1402 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,26,169 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1402 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,26,169એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક […]

મરચાનું અથાણું જોઇને મોંમાં આવી જશે પાણી… આ રીતે બનાવો ઘરે ખાવાની પડશે બમણી મજા

અથાણું ખાસ કરીને લોકો ભોજન સાથે ટ્રાય કરે છે. આમ તો ઘણી વખત અથાણું બનાવવામાં ઘણો સમય લાગે છે. પરંતુ આજે અમે તમારા માટે મિનિટોમાં બની જશે એવા અથાણાની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મરચાનું અથાણું… સામગ્રી ૮-૧૦નંગ – લીલા મરચાં, ૧ ચમચી – જીરૂ, ૧ ચમચી – વરિયાળી, ૧/૪ […]

ઘોર કળિયુગનો જીવતો જાગતો ઉદાહરણ રૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો, 21 વર્ષીય યુવાને મિત્રની માતાને કહ્યું- ‘પૈસા આપું, શરીર સંબંધ બાંધવા દો, શરીર પર હાથ ફેરવીને….’

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ પર શારીરિક અને માનસિક ત્રાસનો ગુનાઓ વધી રહ્યા છે. આજકાલ ઘોર કળિયુગમાં કંઈ પણ થઈ શકે છે, તેનો જીવતો જાગતો ઉદાહરણ રૂપ કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. આ ઘટનામાં દીકરાના 21 વર્ષીય મિત્ર સાથે પૈસા માંગવા પરિણીતાને ભારે પડ્યા છે. કોરોના કાળમાં પૈસાની જરૂરિયાત ઉભી થતા માતાએ પોતાના દીકરાના […]

ખરાબ રોડને લઇ નીતિન પટેલનો જવાબ, ’વિદેશ જેવા રસ્તા માટે આપણી આર્થિક સ્થિતિ નથી’

ગુજરાત સહિત આખા દેશમાં વરસાદ પડ્યા પછી રસ્તાઓની બિસ્માર હાલત થતી હોય છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના 30 ટકા માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 479 લોકોના મૃત્યુ ખાડામાં પડવાથી થયા છે. ત્યારે તમામ લોકો […]

જુનાગઢમાં જનતા ગેરેજ શરૂ, સરકારી અધિકારીઓની ગાડીમાં આ ગાડી જનતાના પૈસે ફરે છે તેવા સ્ટીકર લગાડવામાં આવતા મામલો ગરમાયો

જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડી દુરુપયોગ થતો હોવાની ફરિયાદના આક્ષેપ સાથે જનતા ગેરેજ દ્વારા અધિકારી અને પદાધિકારીઓની ગાડીમાં આ ગાડી જનતાના પૈસે ફરે છે તેવા સ્ટીકર લગાડવામાં આવતા મામલો ગરમાયો હતો. થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાની સરકારી ગાડી પોતાના પત્નીને મુકવા જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જનતા ગેરેજ દ્વારા આજે અનોખો વિરોધ […]

કેન્દ્ર સરકાર દ્વારા GST વળતરની રકમ નહીં મળતાં ગુજરાત સરકારને રૂ. 16,700 કરોડનું દેવું કરવાની ફરજ પડી

લોકડાઉન અમલમાં આવ્યા પછી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના વળતર પેટે કોઈ રકમ મળી ન હોવાને કારણે ભારે નાણાં ભીડ સર્જાવાને કારણે ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં ગુજરાત સરકારને રૂ. ૧૬,૭૦૦ કરોડનું ધિરાણ મેળવવાની ફરજ પડી છે. ગત નાણાંકીય વર્ષમાં પ્રથમ ૬ મહિનામાં બજારમાંથી મેળવાયેલા ધિરાણની સરખામણીએ ચાલુ […]

ઈન્દોરમાં માનવતા મરી પરવારી: 87 વર્ષના વૃદ્ધના શબને ઉંદરોએ કોતરી નાખ્યું, એક લાખ જમા કરાવવામાં આવ્યા પછી જ હોસ્પિટલે બોડી આપી

ઈન્દોરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરનાર વધુ એક હોસ્પિટલે સોમવારે માનવતાને નેવી મૂકી દીધી છે. અન્નપૂર્ણા વિસ્તારમાં આવેલી યૂનીક હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા દાખલ થયેલા 87 વર્ષના વ્યક્તિનું રવિવારે રાતે મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે હોસ્પિટલે શબને રાખવામાં બેદરકારી દાખવી છે. સમગ્ર બોડીને ઉંદરે કોતરી નાખી છે. પરિવારના સભ્યોને શબ ત્યારે સોંપવામાં આવ્યું, […]