જો તમને વારેઘડી માથું દુઃખતુ હોય તો અજમાવી લો આ ઘરેલૂ ઉપાયો, તરત દુઃખાવાથી મળશે રાહત

આપણને દરેકને ખ્યાલ છે કે જો એકવાર આપણને માથું દુઃખવાનું શરૂ થાય એટલે ગયા કામથી. અન્ય કોઈ પણ કામમાં મન લાગતું નથી. આવા સમયે આપણે ખાસ કરીને પેનકિલર લઈને તેનાથી છૂટકારો મેળવવાનું વિચારીએ છીએ. પરંતુ તે લાંબા ગાળે નુકસાન કરે છે. આ માટે અમે આપને માટે કેટલાક ઘરેલૂ ઉપાયો લાવ્યા છીએ જેનાથી તમને તરત જ […]

લીલા મરચાની તીખી ચટણી ઘરે જ બનાવો, ખાવાની પડશે મજા- જાણો બનાવવાની સરળ રીત

ખાસ કરીને કેટલાક લોકોને ભોજનની સાથે ચટણી ખાવાનો શોક હોય છે. તમે ઘરે અનેક ચટણી પણ બનાવતા હશો તો આજે અમે તમારા માટે લીલા મરચાની ચટણી કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને મિનિટોમાં બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લીલા મરચાની ચટણી… સામગ્રી ૧૫ નંગ – […]

સુરતમાં મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી વસૂલ્યો દંડ

સુરત શહેરમાં કાલે સાંજે એકા એક પોલીસનો (police) મોટો કાફલો ઘેરાબંધી કરવા માટે દોડી ગયો હતો. એ ઘેરા બંધી કોઇ આરોપી માટે નહિ હતી પરંતુ ઉમરા પોલીસ મથકથી (Umara police station) માત્ર 50 મીટરે આવેલા પાર્ટી પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો માટે હતી. હાલમાં કોરોનાના (coronavirus) સમયમાં આ યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઇને ક્રિકેટ (cricket) […]

માતા-પિતાઓને એલર્ટ કરતો ડ્રગ્સનો ભોગ બનેલી 17 વર્ષની તરુણીનો લેટર- સુરતમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે અને નશાના કારોબારી નાના ભૂલકાને બનાવે છે શિકાર

હાલમાં જ સુરતમાં બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી 1.35 કરોડનું ડ્રગ્સ પણ કબ્જે લેવામાં આવ્યું. મુંબઇના ગ્લેમરસ વર્લ્ડની જેમ સુરતમાં પણ ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધ્યું રહ્યું છે, તેવું શહેરના 4 નશા મુક્તિ કેન્દ્રમાં ડ્રગ્સ છોડાવવા માટે આવી રહેલા યુવાઓના આંકડા પરથી કહી શકાય. છેલ્લા 5 વર્ષમાં 5366 લોકોએ ડ્રગ્સ છોડાવવાની સારવાર […]

સુુરતીઓ ચેતજો: હલકી કક્ષાના ખાદ્ય તેલ પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી વેચનારની પોલીસે કરી ધરપકડ

હલકી કક્ષાના ખાદ્ય તેલના ડબ્બા પર બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકલ મારી ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકનાર વેપારી ભીખાના ગોદામ પર પોલીસે છાપો મારી ગુલાબ ઓઇલ સીંગ તેલના જુના 300 લેબલ, નવા 18 લેબલ, ગુલાબ કપાસિયા તેલના ડબ્બામાંથી ઉખાડેલા 9 લેબલ, ગુલાબ ઓઇલ લખેલા 12 નંગ ઢાંકણ, ડુપ્લીકેટ ઢાંકણ અને લેબલ લગાવવા માટેનું મશીન તથા સીંગતેલના એસેન્સની […]

સુરતમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો: કાપડનો ધંધો ચોપટ થતા વેપારીએ કર્યો આપઘાત, કારખાનામાં જ જિંદગી ટૂંકાવી

કોરોના મહામારી ને લઇને વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાની સાથે વેપાર માટે લીધેલ કારખાનાનું ભાડું ચડતું હોવાના કારણે આર્થિક તણાવ અનુભવતા કતારગામના એક વેપારએ આપઘાત કરી લેતા ખળભળાચટ મચી ગયો છે. પોતાના કાપડના યુનિટમાં બે દિવસ પહેલા કારખાનેદારે ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બે દિવસની ટૂંકી સારવાર બાદ આડે વેપારીનું […]

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ સામે આવ્યું! પ્રજા પરસેવાની કમાણીથી ટેક્સ ચૂકવે ને સરકારી બાબૂઓ કરોડોનું કૌભાંડ આચરે

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે વાતમાં હવે કોઈ નવાઈ નથી. પણ તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હોસ્પિટલમાં સત્તા સ્થાને બેસેલાં સરકારી બાબુએ પોતાની માનીતી કંપની પાસે એક જ દિવસમાં અલગ-અલગ ભાવોથી બિલ ચૂકવવામાં આવ્યા હતા. પૂર્વ સુપ્રિટેન્ડન્ટના સમયમાં કૌભાંડ આચરવમાં […]

રાજકોટમાં કોરોના મહામારીમાં ખુબ જ જરૂરી એવા રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્શોની ધરપકડ

કોરોના મહામારી દરમિયાન આખી દુનિયાના લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને અને લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઠગ લોકો એવા પણ છે જેમણે આ મહામારીમાં પણ રૂપિયા કમાવવાની હાટડીઓ ખોલી નાંખી છે. કોરોનાથી રક્ષણ આપતા રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી હોવાની ઘણી ફરિયાદો બાદ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છટકું […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1411 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,33,219 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1411 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,33,219એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક […]

ખૂબ જ પૌષ્ટિક અને શક્તિવર્ધક હોય છે ચારોળી, સેવન કરવાથી દૂર થસશે આટલી સમસ્યાઓ જાણો અને શેર કરો

આપણે ત્યાં જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. એ સિવાય દૂધ, દૂધની વાનગીઓ અને દૂધની મીઠાઈઓ પણ ચારોળી ખૂબ વપરાય છે. આયુર્વેદમાં તેને પ્રિયાલ, ચાર, બહુલવલ્કલ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે આ ચારોળીનાં ઔષધિય ગુણકર્મો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડું […]