ભંડારામાં 10 નિર્દોષ બાળકોના કરુણ અંતની કહાની: ઇન્ક્યુબેટરની અંદર દાઝતાં-સળગતાં બાળકો કણસી રહ્યાં હતાં, આગ એટલી ખતરનાક હતી કે ગાર્ડ્સ પણ શ્વાસ નહોતા લઈ શકતા

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાતે આગ લાગવાથી 10 બાળકોનાં મોત થઈ ગયાં છે. આ બાળકો માત્ર 1 દિવસથી 3 મહિનાની ઉંમરનાં જ હતાં અને તેઓ ખૂબ નબળાં હોવાથી તેમને ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં દાખલ કરવામાં આવ્યાં હતાં. 3 વર્ષ પહેલાં પણ આ જ વોર્ડમાં આગ લાગી હતી, પરંતુ એ પછી પણ સુરક્ષાનાં કોઈ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 675 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 251,273 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 675 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 675 Corona Positive Case In […]

જામફળના પાનની ચા છે બેસ્ટ દેશી દવા, વાળ ખરવા, ખીલ, કોલેસ્ટ્રોલ, પેટની સમસ્યાઓ થઈ જશે દૂર

શિયાળામાં ખાસ કરીને જામફળ લોકો ખૂબ ખાતાં હોય છે, એમાં પણ લાલ જામફળ વધારે ગુણકારી માનવામાં આવે છે. પરંતુ બહુ ઓછાં લોકો જામફળ અને તેના પાનના ઔષધીય ગુણો અને ફાયદા વિશે જાણે છે. જામફળ જ નહીં તેના પાનના પણ ગજબના ફાયદા છે. તેમાં ભરપૂર પોષક તત્વો રહેલાં છે. જેથી આજે અમે તમને જામફળના પાનની ખૂબ […]

શિયાળામાં સૂંઠનો ઉપયોગ કેમ વધારવો જોઈએ? સૂંઠના અઢળક ફાયદા જાણો અને શેર કરો

શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. સૂકા આદુંના પાઉડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુંની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક છે. સૂંઠનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટ બર્ન, પાચક રોગો અને ઝાડા થવાનું જોખમ વધી […]

સુરતમાં કોલગર્લે યુવકને જાહેરમાં લમધાર્યો, ટ્રાફિક જવાન છોડાવવા પડ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

સુરતમાં (Surat)માં પોલીસના નાક નીચે સતત ગુનાખોરી વકરી રહી હોય તેવો ઘાટ સર્જચો છે. તેવામાં શહેરનો દિલ્હી ગેટ વિસ્તાર ‘રેડલાઇટ એરિયા’ બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે, અહીંયા કોલગર્લ સાથે ઝઘડો થતા એક યુવકને કોલગર્લે જાહેરમાં મારીમારીને ધોઈ નાખ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આજ વિસ્તારમાં તાજેતરમાંજ યુવાને રસ્તે જતી મહિલાની છેડતી કર્યા […]

સુરતમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો વિડિયો સીસીટીવીમાં કેદ થયો: હત્યારાએ કહ્યું, ‘મને લુખ્ખો કહી તમાચો માર્યો, એટલે પતાવી દીધો’

સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે. ત્યારે સામાન્ય બાબતે એક યુવાનને સુરતના વેડરોડ વિસ્તાર બીજા યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેના લીધે યુવાન ગંભીર ઇજા થતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવીયો હતો. જ્યાં યુવાનું કરુણ મોત થયું હતુ. જોકે યુવાનની હત્યાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી […]

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર, ધો.10માં નાપાસ થયા બાદ ફરી તૈયારી કરતો હતો

આજના યુગનું ભણતર એટલી હદે ભારે થતું જાય છે કે વિદ્યાર્થીઓ (Students) આપઘાત પર ઉતરી આવ્યા છે. જૂનાગઢ (Junagadh)માં વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કરી લેતા ખળભળાટ મચી જવા પામી છે. સ્વામીનારાયણ મંદિર (Swaminarayan Temple)માં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ મોતને વ્હાલું કેમ કર્યું તેનું કારણ અકબંધ છે. ધોરણ-10 (Std.10)માં નાપાસ થયા બાદ આપઘાત કરનાર વિદ્યાર્થી […]

યુરોપ કરતા પણ ખુબ જ સુંદર છે ભારતનું આ ગામ, ફોટો જોતા જ તમને પણ થઈ જશે ફરવા જવાની ઈચ્છા

કેરળ (Kerala)માં હાલમાં એક એવો પાર્ક બનાવવામાં આવ્યો છે જે ઘરોની વચ્ચે છે. જેમાં ગાડી ચલાવવાની મનાઈ છે. માત્ર લોકોને ચાલીને જવાની જ છુટ છે. આ માત્ર કેરળ(Kerala)ના પારંપરિક ઘરોની વચ્ચે આધુનિક નિર્માણનો ખુબસુંદર નમુનો છે. જોતા એવુ લાગે છે કે આપણે ક્યાંક યૂરોપીય દેશોમાં આવી ગયા છીએ. કેરળના પ્રવાસન મંત્રી(Turism Minister)એ તેનું ઉદ્ઘાટન કર્યુ […]

કરુણ ઘટના : મા-બાપ જુવાન જોધ દિકરો જીવતો હોવાની આશાએ ખભે લઈને બીજી હોસ્પિટલે દોડ્યા, ત્યાં પણ મૃત જાહેર કર્યો

સુરત શહેરના અડાજણમાં વિસ્તારમાં 20 વર્ષીય યુવાનને ઇલેક્ટ્રીક કરંટ લાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે, મૃતક સદામના પરિવારજનો તે જીવતો હોવાનું સમજીને તેને ખભે ઉંચકીને દોડતા દોડતા લઇ ગયા હતા. ચોકબજાર ફુલવાડીમાં રહેતો સદામ ઉર્ફે સિકંદર સાબિર શા(ઉ.વ.22) અડાજણ ખાતે ઈલેક્ટ્રિકની દુકાનમાં કામ કરતો હતો. ગુરુવારે સાંજે […]

‘સોમવારે ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ વાયરલ મેસેજનું જાણો શું છે હકીકત, ગુજરાત ગેસ દ્વારા કરાયો ખુલાસો

ગુજરાતમાં હાલ મોટા શહેરમાં સૌથી વધારે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશે એવી એક અફવા હતી જેને લઇને હવે ખુલાસો સામે આવી ગયો છે. ગુજરાત (Gujarat)માં સોમવારે (Monday) સવારે 5 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા સુધી કોઇપણ પ્રકારનો ગેસ પુરવઠો (Gas supply) ઉપલબ્ધ નહીં […]