રામ મંદિરના નામે દાન આપતા પહેલા ચેતી જજો, ભગવાનનાં નામે ધૂતારા થયા સક્રિય
અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Mandir)નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેને લઈને સમગ્ર દેશમાં નિધિસમર્પણનું નામ આપીને લોકો પાસે દાન ઉઘરાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જો કે, હવે રામ મંદિરનાં નામે રોકડી કરતા ઠગો સામે આવી રહ્યા છે. સુરત (Surat)ના નાનાવરાછા ચીકુવાડી પાસે એક યુવક ડુપ્લીકેટ રસીદ બનાવીને લોકો પાસેથી ફંડ (Fund) ઉઘરાવી […]