‘હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે’, પત્નીને અંતિમ ફોન કરી સુરતમાં યુવાનનો આપઘાત
સુરત શહેરમાં આપઘાત (Suicide)નો સીલસીલો યથાવત છે. કોરોના વાયરસ (Coronavirus)બાદ આપવામાં આવેલા લોકડાઉનના પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હતા. મહત્વની વાત એ છે છે લોકડાઉન (Lockdown) બાદ આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક મુશ્કેલીથી પરેશાન થઈ તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું […]