પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંત! ‘મનીષા વગર હું નહીં જીવી શકું’, પ્રેમિકા બાદ દુબઈમાં દુઃખી પ્રેમીનો આપઘાત

ચિતૂરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમ કહાનીનો દુર્ભાગ્યપૂર્ણ અંત (The tragic end of a love story) આવ્યો હતો. બે પ્રેમીઓએ (two lovers) લગ્ન માટે પોતાના પરિવારના લોકોને મનાવવાની કોશિશ કરી પરંતુ અંતે યુવતીએ તેલંગાણાના ગામમાં આત્મહત્યા (suicide) કરી લીધી હતી. બીજી તરફ પ્રેમિકાના મોતની ખબર સાંભળતા જ પ્રેમીને આઘાત લાગ્યો હતો. […]

સુરતમાં બિલ્ડરના ફાર્મ હાઉસ પર યુવકની દાદાગીરી: ‘આ જગ્યા મારી છે, બીજીવાર દેખાતા નહીં બાકી જાનથી મારી નાખીશું’

સુરતના (Surat) મોટા વરાછા (Varcha) અબ્રામા રોડ ખાતે આવેલા ફાર્મ હાઉસ ઉપર (Farm House) માથાભારે ચિરાગ ભરવાડ (Chirag Bharwad) દ્વારા કબજા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચિરાગ ભરવાડે તેના નવેક સાગરીતો સાથે કાર અને બાઈક ઉપર ફાર્મ હાઉસમાં ઘુસી દેખરેખ કરતા યુવકને ઢોર મારમારી જગ્યા ખાલી કરી દેવાની ધમકી આપી હતી. પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈ […]

વડોદરામાં વૃદ્ધાએ સિલાઇકામ કરી પુત્રને ઇજનેર બનાવ્યો, લોકડાઉનમાં તેણે ઓસ્ટ્રેલિયાથી ફોન પણ ન કર્યો, વિધાનસભાના સ્પીકરને ફોન કર્યો, ‘સાહેબ, 3 દિવસથી કંઈ ખાધું નથી’, કલાકમાં 3 માસ ચાલે તેટલું અનાજ મોકલાયું

મે મહિનાના લોકડાઉનમાં કોરોનાએ શહેરને હચમચાવી મૂક્યું હતું. એ દિવસો દરમિયાન એક બપોરે ગોત્રીની એક સોસાયટીમાંથી વૃદ્ધાએ MLA અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ફોન કર્યો. વૃદ્ધાએ કહ્યું ‘ હું ગોત્રીની સોસાયટીમાંથી બોલું છું. મારું નામ દેવકી છે. સાહેબ મેં 3 દિવસથી કાંઇ ખાધું નથી. ઘરમાં અનાજનો દાણો નથી…’ આ વાતને એક કલાક માંડ વિત્યો હશે, […]

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરની અનોખી પહેલ: 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે, તેમના સ્વાસ્થ્ય-શિક્ષણની જવાબદારી પણ ઉઠાવશે

ખેડા જિલ્લાના મહેમદાવાદ આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દિકરી દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 24મીના રોજ સોમવારના રોજ સમારંભ યોજાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 51 ગામની 101 દિકરીઓને દત્તક લેવામાં આવશે. આ અંગેનો સમારંભ સોમવારના રોજ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત તથા પરિવાર હાજર રહેશે. આ દિકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ […]

અમદાવાદમાં માનવતા લજવતો કિસ્સો: કડકડતી ઠંડીમાં મંદિરના ઓટલે કોઈ નવજાત બાળકીને તરછોડી ગયું

આપણા સમાજમાં માતા (Mother)ને એક વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’, ‘ગોળ વિના સુનો કંસાર, મા વિના સુનો સંસાર’ જેવી માતૃ પ્રેમ માટે આવી અનેક કહેવતો છે. પરંતુ માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય એવી વધુ એક ઘટના શહેરના મણીનગર વિસ્તાર (Maninagar area)માં સામે આવી છે. […]

શું તમારા પણ હાથ-પગ ધ્રુજે છે? તો તેની પાછળનું મોટું કારણ જાણો અને શેર કરો

લોકોને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં હાથ-પગ ધ્રુજતા રહેવાની પણ એક સમાન સમસ્યા છે. ખાવું કે કંઇક કામ કરતી વખતે ઘણી વાર લોકો ધ્રુજવા માંડે છે. જેને તે નબળાઇ માને છે, પરંતુ કદાચ તે કોઈ ગંભીર સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કયા કારણો છે જેનાથી […]

આ રીતે સૂતા લોકોનું શરીર બને છે રોગોનું ઘર, સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન, આવી રીતે સૂવાની આદત હોય તો છોડી દેજો

કેટલીક આદતો શરીરને રોગિષ્ઠ બનાવી દે છે અને એવી જ એક ખરાબ આદત છે પેટના બળે સૂવું. પેટના બળે સૂવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી પેટના બળે સૂવાથી બોડી પેઈનની સમસ્યા થઈ શકે છે દરેક વ્યક્તિ અલગ-અલગ રીતે સૂવે છે. પણ કેટલાક લોકો એવા હોય છે જેમને પેટના બળે સૂવું ગમે છે. પણ […]

પંજાબ-હરિયાણા બાદ મહારાષ્ટ્રના ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ જંગે ચડ્યા, નાસિકથી મુંબઈ સુધી 180 કિમી લાંબી રેલી કાઢી રહ્યાં છે

કેન્દ્ર સરકારના 3 કાયદાને રદ કરવાની માગણીએ આંદોલન ચલાવી રહેલા પંજાબના ખેડૂતોને મહારાષ્ટ્રના ખેડૂતોનો સાથ મળ્યો છે. રાજ્યના 21 જિલ્લાના ખેડૂતો નાસિકથી મુંબઈ એટલે કે 180 કિમી સુધી રેલી કાઢી રહ્યાં છે. મુંબઈ પહોંચ્યા પછી એક સભા કરશે અને તેમાં NCP અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ થઈ શકે છે. પવારની પાર્ટી રાજ્યમાં સરકાર ચલાવી રહેલા […]

ડોક્ટરની ભારે બેદરકારી આવી સામે, ખોટું ઈન્જેક્શન આપતા ગર્ભવતી મહિલા અને બાળકનું થયું મોત, ડોક્ટર દંપતી સામે ફરિયાદ

કોરોના વાયરસની (coronavirus) મહામારીનો માહોલ છે ત્યારે સરકાર દ્વારા કોરોનાની રસી (corona vaccination) આપવાનું અભિચાન ચલાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે રાજસ્થાનમાંથી એક ડોક્ટરની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના (rajasthan) કરૌલીમાં એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાને (doctor Negligence) ખોટું ઇન્જેક્શન આપવાથી તેનું મોત થયું હતું. ગર્ભવતી મહિલાના (Pregnant women death) મોત બાદ બાળકનું […]

મુંબઈમાં ટ્રાવેલ એજન્સીના માલિકને ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા, ડ્રાઇવરે 5 બસો આગમાં ફૂંકી મારી

એક ટ્રાવેલ એજન્સીના માલિકને ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવરે ટ્રાવેલ એજન્સીના માલિક પર ગુસ્સે થઈને તેની પાંચ બસોને આગ ચાંપી દીધી. મુંબઈ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 24 વર્ષીય અજય સારસ્વત તરીકે થઈ છે. બળી ગયેલી બસોની કિંમત 3 કરોડની નજીક છે. પોલીસના જણાવ્યા […]