શું તમે પણ ફેંકી દો છો લસણ -ડુંગળીના ફોંતરા, તો જાણી લો લસણ -ડુંગળીના ફોંતરાથી પણ થાય છે આટલા બધા ફાયદાઓ…
ખાસ કરીને લોકો લસણ અને ડુંગળીના છોંતરા ફેંકી દે છે. એવામાં શું તમે વિચાર્યું છે કે તેના ફોંતરા કેટલા ફાયદાકારક હોય છે. તેમા રહેલા પોષક તત્વ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે. સ્વાદ વધારવા ભાત બનાવતી વખતે લસણનો છોલ્યા વગર ઉપયોગ કરવાથી સ્વાદમાં વધારો થાય છે. જ્યારે તમે ભાત […]