અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે એવોકાડો, નિયમિત સેવન કરો, સ્વાસ્થ્યને મળશે લાભ, જાણો અને શેર કરો

એવોકાડો એક એવું સ્વાસ્થ્યપ્રદ ફળ છે, જે આપના સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે અને આપને નિરોગી રહેવામાં મદદ કરે છે. અનેક પ્રકારના પોષકતત્વ પ્રદાન કરતુ આ ફળ મહત્વપૂર્ણ વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર છે. આ ફળ તમારી પાચન પ્રક્રિયામાં સુધાર કરે છે, વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને કૉલસ્ટ્રોલનું સ્તર ઘટાડીને આપને […]

અનેક ગુણોથી ભરપૂર છે રસોઈનું આદુ અને તેના છોતરા પણ, આ રીતે ઉપયોગ કરવાથી થશે અનેક તકલીફો દૂર, જાણો અને શેર કરો

આદુમાં પોટેશિયમ, આયર્ન, એન્ટી ઓક્સીડન્ટ્સ, કેલ્શિયમ અને વિટામીન્સ હોય છે જે અનેક રોગની સાથે ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. ભારતીય રસોડું કોઈ દવાખાનાથી ઓછું હોતું નથી. અહીં અનેક રોગનો ઉપાય મળી રહે છે. કિચનમાં આયુર્વેદ સાથે જોડાયેલી અનેક ચીજો હોય છે. અનેક બીમારીથી રાહત મેળવવામાં આદુ અને તેના છોતરા પણ મદદ કરે છે. તેમા […]

મોરબીના રાજપરા ગામની આ સરકારી શાળા સામે ખાનગી શાળાઓ પણ ‘પાણી ભરે,’ કોમ્પ્યુટર રૂમ, અદ્યતન પ્રાર્થના ખંડ, 500થી વધુ પુસ્તકોની અદ્યતન લાયબ્રેરી, અનોખી છે સિદ્ધી

મોરબીના રાજપર ગામે ખાનગી શાળાઓને શરમાવે તેવી સરકારી શાળા : લાયબ્રેરી થી લઈને ફિલ્ટર પ્લાન્ટ સુધીની સગવડતા ધરાવતી શાળાના વિદ્યાર્થીઓ પણ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી ચુક્યા છે મોરબી જીલ્લામાં ખાનગી શાળાઓને શરમાવે તેવી સરકારી શાળાઓ બની છે જેમાં રાજપર તાલુકા શાળાએ સરકારનું રોલ મોડેલ સાબિત કરે છે. આ શાળામાં વિધાર્થીઓની નૈતિકતાથી લઈને ભણતરનું […]

ભચાઉની નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત, સમગ્ર પંથકમાં ભારે ચકચાર

કચ્છના ભચાઉ ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા ભારે ચકચાર ફેલાઈ છે ઘરના મોભી પિતા અને ભાઈ-બહેન સવારના સમયે કેનાલમાં પડી ગયા હતા. લાંબી શોધખોળ બાદ બપોરે ત્રણેયની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની વિગતો મુજબ ભચાઉની કેનાલમાં વોંન્ધ ગામનો પરિવાર તણાયો હતો. સાત કલાકની […]

સુરતના મોટા વરાછામાં બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતાં 3 શ્રમિકોનાં મોત, ચાર ગંભીર

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અહીંયા અબ્રામા નજીક કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા ગયા હોવાની ઘટના ઘટી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને […]

બનાસકાંઠામાં અકસ્માતમાં કાકા-ભત્રિજાનું મોત, એક જ પરિવારના બે સભ્યોના મોતથી શોકનો માહોલ

રાજ્યમાં રોડ સેફ્ટી મામલે ખરાબ હાલત છે. રોજે રોજ અકસ્માતને પગલે કમોતે મોતને ભેટી રહ્યા છે. કહેવાય છે કે, રાજ્યમાં રોજ 18 લોકો રોડ અકસ્માતથી મોત થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર એક કાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને અક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં થરાદ સાચોર […]

સુરતમાં ડોક્ટરની બેદરકારી? ‘દીકરીને જન્મ આપી માતાનું મોત, અંતિમ સમયે પાણી માટે તડપી’

સુરત શહેરમાં માતાની મૃત્યુની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં દીકરીને જન્મ આપ્યા બાદ માતાનું કોરોનાથી મોત નીપજ્યું હતું. જો કે ડોક્ટરોની લાપરવાહીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારનાં જણાવ્યા અનુસાર ડોક્ટરે માતાના મૃત્યુ પાછળ પ્રસૂતાની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું કારણ આપ્યું હતું. જેને લઈને પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. સુરત સિવિલ […]

પાટણ જિલ્લાની પ્રાથમિક શાળામાં છરીની અણીએ કિશોરી પર સામુહિક દુષ્કર્મ, નરાધમોએ વીડિયો વાયરલ કર્યો

પાટણ જિલ્લા (Patan district)માં એક ધ્રુણાસ્પદ બનાવ બન્યો છે. જેમાં ત્રણ જેટલા નરાધમોએ શિક્ષણનું ધામ એવી પ્રાથમિક સ્કૂલમાં એક કિશોરી પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચર્યું છે. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં નરાધમોએ દુષ્કર્મનો વીડિયો (Video) પણ ઉતાર્યો હતો. એટલું જ નહીં, કિશોરી બીજી વખત […]

સાકરના લાભ હજાર: સાકરવાળું દૂધ પીવાથી આંખો થાશે તેજ, સાકરના અન્ય ફાયદાઓ જાણો અને શેર કરો

સાકર (Sugar Candy)નો ઉપયોગ ખૂબ સીમિત રહી ગયો છે. જોકે, તમે પ્રસાદ (Holy offerings) તરીકે સાકર લીધી જ હશે. હોટલમાં જમ્યા પછી પાચન માટે સાકર અને વરિયાળી આપવામાં આવે છે. સાકર આરોગ્ય માટે લાભદાયક છે. સાકર સાથે દૂધ (Sugar Candy Milk) પીવાથી આરોગ્ય (Health)ને અનેક ફાયદા થાય છે. ચાલો જાણીએ આ ફાયદા કયા છે . […]

લૉકડાઉનની અફવા ફેલાતા સુરતમાં ઝૂંપડપટ્ટીઓમાં ખૂલી ગઈ ટ્રાવેલ્સ ઑફિસો, દરરોજ સરેરાશ 15 બસો ભરીને શ્રમિકો ઉત્તર પ્રદેશ-બિહાર રવાના

સુરતમાં કોરોના કેસમાં મોટા ઉછાળાને કારણે ફરી લૉકડાઉન લાગુ થશે એવી અફવાને પગલે મોટી સંખ્યામાં શ્રમિકોએ હિજરત શરૂ કરી છે. લૉકડાઉન લાગુ નહીં થાય એવી સરકાર તથા સ્થાનિક તંત્રની વારંવાર ખાતરી છતાં પણ અફવાથી દોરાઈને દરરોજ સરેરાશ 15 બસો ભરીને શ્રમિકો ઉત્તર પ્રદેશ-બિહાર રવાના થઈ રહ્યા છે. તકનો લાભ લેવા શ્રમિકોના વિસ્તારમાં રાતોરાત ટ્રાવેલ બુકિંગના […]