ગુજરાતનો પ્રથમ કિસ્સો: સુરતમાં માત્ર જ 14 દિવસનાં બાળકનું કોરોનાથી મોત, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત

સુરતમાં (Surat) કોરોનાને (Coronavirus) લઈને વધુ એક કરૂણાંતિકા સર્જાઈ છે કોરોના ખપ્પરમાં અત્યાર સુધીમાં અનેક લોકો હોમાઈ ગયા પરંતુ રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં માત્ર 14 જ દિવસની બાળકીને ( new born baby girl) કોરોના ભરખી ગયો અને બાળકનું મોત નીપજ્યું છે. બાળકના જન્મના ત્રીજા દિવસે તેની તબિયત બગડતાં સારવાર અર્થે વ્યારા […]

રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટની અનોખી પહેલ: ટ્રસ્ટે 28 લાખની FD તોડી 1 હજાર ઓક્સિજન સિલિન્ડર ખરીદી શરૂ કર્યો સેવા યજ્ઞ

રાજકોટમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં ગઇકાલે હાઇએસ્ટ 59 દર્દીઓનાં મોત નીપજ્યા હતા અને આજે 55ના મોત નીપજ્યા છે. કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેટ થવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું આવતું હોવાથી ઓક્સિજનની માગમાં પણ […]

કોરોના સમયે ઑક્સીજન લેવલ ઊંચું લાવવા આયુર્વેદિક ડોકટરે આપ્યો ઘરેલું ઉપચાર, કપૂરની 1 ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સૂંઘો

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેમાં વાયરસે પોતાનો સ્ટ્રેન બદલ્યો છે. આ લહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને 30થી 50 વર્ષના દર્દીઓ પણ વધુ ગંભીર બનવા લાગ્યા છે. દર્દીઓની હાલત ગંભીર થવાનું એકમાત્ર મુખ્ય કારણ ફેફસાંમાં ઈન્ફેક્શનથી ઓક્સિજન લેવલ ઘટી જવાનું છે. આયુર્વેદિક તબીબોએ ઘરેલુ સલાહ આપતાં જણાવ્યું […]

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે UPને આપ્યા 25,000 ઈન્જેક્શન

કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા રાજ્યભરમાં પડાપડી થઈ રહી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે, આ વચ્ચે ગઈકાલે હોસ્પિટલે સ્ટોક ન હોવાનું કહીને રેમડેસિવિરનું વેચાણ બંધ કરી દીધું હતું. ત્યારે હવે યુપી સરકારના સ્પેશ્યલ વિમાનમાં અમદાવાદથી લખનઉમાં રેમડેસિવિરના 25,000 ઈન્જેક્શનનો જથ્થો પહોંચ્યો છે. […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 7,410 કેસો નોંધાયા, 73 લોકોના કોરોનાથી મોત, 2642 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્તરે પહોંચી રહે છે. રાજ્યમાં કોરોના સતત નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના અધધધ 7410 કેસો નોંધાયા હતા. જ્યારે 73 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 2642 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો તેની સામે રાજ્યમાં રસીકરણ ઘટ્યું છે. આજે માત્ર 1.66 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  હાલ […]

કોરોના કાળમાં નાની-નાની બીમારીઓથી બચવા કરો રસોડાની આ 8 વસ્તુઓનો ઉપયોગ, મળશે જબરદસ્ત ફાયદા

અત્યારે કોરોનાકાળમાં નાની નાની સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડી જવું યોગ્ય નથી, જેથી આજે અમે તમને ઘરના મસાલાઓના એવા ફાયદા જણાવીશું, જે તમારી તકલીફો ખતમ કરી દેશે. શું તમે જાણો છો કે કિચનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં ઔષધિય ગુણો રહેલાં હોય છે. આ મસાલાઓને તમારા ભોજનમાં કે ડેઈલી ડાયટમાં સામેલ કરશો તો તમને ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ […]

અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે, સસરાએ પુત્રવધૂને બાથમાં ભરી કહ્યું ‘બસ એકવાર’

સંબંધોમાં જ્યારે મર્યાદા ચૂક થાય છે ત્યારે તેનું કાયમ માટે અસ્તિત્વ ભુંસાઈ જાય છે. સસરા અને પુત્રવધુનો સંબંધ પણ પિતા અને દીકરીના સંબંધ જેટલો જ પવિત્ર માનવામાં આવે છે જોકે આજકાલ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે અંગે જાણીને આપણું માથું પણ શરમથી નીચુ થઈ જાય. તેમજ આવા નરાધમોને આકરી સજા કરીને સમાજમાં […]

માનવતા મરી પરવારી! મોરબીમાં C.T સ્કેનમાં ઉઘાડી લૂંટ, રાતોરાત ભાવ ડબલ થઈ ગયા

મોરબીમાં (Morbi) છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે રોજના અનેક લોકો પોઝિટિવ અને અનેક લોકોના મોત છતાં કોરોના થોભવાનું નામ નથી લેતો આવા સમયે મોરબીની લેબોરેટરી અને સીટી સ્કેન (CT Scan Operators) કરતા સંચાલકો એ માનવતાં નેવે મૂકી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે લોકો ડોક્ટરોને ભગવાનના દરજ્જે […]

રાજકોટ સિવિલમાં જીવતા દર્દી તો શું મરેલાની પણ સાચવણી નથી થતી, બે-બે દિવસ પડી રહેલા મૃતદેહની આંખો કીડીઓ કોતરીને ખાઈ ગઈ!

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં મૃતદેહોની હાલત કેવી હોય છે એ અંગે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું. એમાં બે-બે દિવસથી પડેલા મૃતદેહને જ્યારે સ્મશાનમાં લાવવામાં આવ્યો ત્યારે એની આંખો ઉપર કીડીઓ ફરી રહી હતી. એટલું જ નહીં, આ કીડીઓએ મૃતદેહની આંખો પણ કોતરી ખાધી હતી, જેને લઈને સાબિત થાય […]

કોરોના દર્દીના મૃતદેહ પરથી સોનાના દાગીનાની ચોરી કરનાર ઝડપાયો, સિવિલમાં ડેડબોડી પેકીંગનું કામ કરતો

રાજ્યમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. રોજના અનેક લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે જેની વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના શરીર પરથી સોનાના દાગીનાની ચોરીની ઘટનાઓ બની હતી. જેમાં શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી છે. અસારવા 1200 બેડ હોસ્પિટલમાં ડેડબોડી પેકીંગ કરવાનું કામ કરતા આરોપી સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણાએ રૂ. […]