કોરોના સમયે ઑક્સીજન લેવલ ઊંચું લાવવા આયુર્વેદિક ડોકટરે આપ્યો ઘરેલું ઉપચાર, કપૂરની 1 ગોળી, 1 ચમચી…

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેમાં વાયરસે પોતાનો સ્ટ્રેન બદલ્યો છે. આ લહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને 30થી 50 વર્ષના દર્દીઓ પણ વધુ ગંભીર બનવા લાગ્યા છે. દર્દીઓની હાલત ગંભીર થવાનું એકમાત્ર મુખ્ય કારણ…
Read More...

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે UPને આપ્યા…

કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા રાજ્યભરમાં પડાપડી થઈ રહી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે, આ વચ્ચે ગઈકાલે હોસ્પિટલે સ્ટોક ન હોવાનું કહીને…
Read More...

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 7,410 કેસો નોંધાયા, 73 લોકોના…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્તરે પહોંચી રહે છે. રાજ્યમાં કોરોના સતત નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના અધધધ 7410 કેસો નોંધાયા હતા. જ્યારે 73 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 2642 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો તેની…
Read More...

કોરોના કાળમાં નાની-નાની બીમારીઓથી બચવા કરો રસોડાની આ 8 વસ્તુઓનો ઉપયોગ, મળશે જબરદસ્ત ફાયદા

અત્યારે કોરોનાકાળમાં નાની નાની સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડી જવું યોગ્ય નથી, જેથી આજે અમે તમને ઘરના મસાલાઓના એવા ફાયદા જણાવીશું, જે તમારી તકલીફો ખતમ કરી દેશે. શું તમે જાણો છો કે કિચનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં ઔષધિય ગુણો રહેલાં હોય છે.…
Read More...

અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે, સસરાએ પુત્રવધૂને બાથમાં ભરી કહ્યું ‘બસ…

સંબંધોમાં જ્યારે મર્યાદા ચૂક થાય છે ત્યારે તેનું કાયમ માટે અસ્તિત્વ ભુંસાઈ જાય છે. સસરા અને પુત્રવધુનો સંબંધ પણ પિતા અને દીકરીના સંબંધ જેટલો જ પવિત્ર માનવામાં આવે છે જોકે આજકાલ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે અંગે જાણીને આપણું માથું…
Read More...

માનવતા મરી પરવારી! મોરબીમાં C.T સ્કેનમાં ઉઘાડી લૂંટ, રાતોરાત ભાવ ડબલ થઈ ગયા

મોરબીમાં (Morbi) છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે રોજના અનેક લોકો પોઝિટિવ અને અનેક લોકોના મોત છતાં કોરોના થોભવાનું નામ નથી લેતો આવા સમયે મોરબીની લેબોરેટરી અને સીટી સ્કેન (CT Scan Operators) કરતા…
Read More...

રાજકોટ સિવિલમાં જીવતા દર્દી તો શું મરેલાની પણ સાચવણી નથી થતી, બે-બે દિવસ પડી રહેલા મૃતદેહની આંખો…

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં મૃતદેહોની હાલત કેવી હોય છે એ અંગે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું. એમાં બે-બે દિવસથી પડેલા મૃતદેહને જ્યારે સ્મશાનમાં લાવવામાં આવ્યો ત્યારે એની આંખો ઉપર કીડીઓ ફરી રહી હતી.…
Read More...

કોરોના દર્દીના મૃતદેહ પરથી સોનાના દાગીનાની ચોરી કરનાર ઝડપાયો, સિવિલમાં ડેડબોડી પેકીંગનું કામ કરતો

રાજ્યમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. રોજના અનેક લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે જેની વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના શરીર પરથી સોનાના દાગીનાની ચોરીની ઘટનાઓ બની હતી. જેમાં શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી…
Read More...

રાજકોટમાં 108 મોડી આવતાં દર્દી જીવ બચાવવા રસ્તા પર રઝળ્યો, મીડિયાકર્મીએ ઓક્સિજન મળી રહે એ માટે…

રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બેકાબૂ બની રહી છે. હોસ્પિટલોમાં બેડ નથી, મૃતહેદોનો નિકાલ થતો નથી, રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી અને સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે વારો આવતો નથી. શહેરની સ્થિતિ એટલી હદે ખરાબ બની રહી છે કે હવે તો…
Read More...

સુરતમાં 24 કલાક અગ્નિદાહથી સ્મશાનગૃહોની ચીમની અને ગ્રિલ પણ ઓગળી, સ્થિતિ ભયાનક વણસી

સુરતમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં…
Read More...