ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા, 25 લોકોના કોરોનાથી મોત, 5146 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના બીજી લહેરનો કહેર હવે ધીમે ધીમે ખતમ થવાના આરે છે. અને ગુજરાતમાં આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 5146 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાની બીજી લહેર તેના અંત તરફ આગળ વધતાં રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 94.40 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આજે રસીકરણ ઘટીને […]

આ 5 હર્બલ ઉકાળા શરદી, ખાંસી, કફ, ગળામાં ખારાશ અને દુખાવો દૂર કરશે, દવાઓ કરતાં વધુ જલ્દી અસર કરશે

અત્યારે ઘણાં લોકોને ગળા સંબંધી સમસ્યાઓ અને શરદી, કફની તકલીફ થઈ રહી છે. જેને ઘરેલૂ ઉપાયથી ઠીક કરવા અમે તમને બેસ્ટ હર્બલ ટી વિશે જણાવીશું. ઘરે જ હર્બલ ટી પીને કરો ઈલાજ ગળાની તકલીફો, દુખાવો, ખારાશ, સોજો વગેરે થાય કે પછી શરદી, ખાંસી, એલર્જીની સમસ્યા થતી હોય તો તરત જ હર્બલ ચા પીવાનું શરૂ કરી […]

ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા, રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો વિડિયો વાયરલ

રાજસ્થાનના (Rajasthan) ભરતપુરમાં (bharatpur) બે બદમાશોએ એક ડોક્ટર દંપતી (Doctor couple) ઉપર દોળાદિવસે જ ગોળી મારીને હત્યા (firign on couple) કરી નાંખી હતી. બાઈક સવાર બદમાશોએ ઘટનાને એ સમયે અંજામ આપ્યો હતો જ્યારે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ઘટનાને અંજામ આપીને હત્યારાઓ (killer) ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હવે પોલીસ (Police) આરોપીઓની શોધખોળ કરી […]

સુરતમાં ભરવાડ શખ્સની દાદાગીરીનો વીડિયો વાયરલ, કામરેજની વિજય હોટલમાં મારમારી કરી થડામાંથી રોકડ લૂંટી આતંક મચાવ્યો

સુરત (Surat) શહેર બાદ હવે સુરત ગ્રામ્ય (Rural) વિસ્તારમાં પણ અસામાજિકતત્વોનો (Notorious Person) આંતક વધી રહી છે ત્યારે કામરેજ (Karej) હાઇવે પર આવેલ વિજય હોટલના (Vijay Hotel) માલિક પાસે હોટલ ચલાવવા માટે હપ્તો માંગતા સાકા ભરવાડ (Saka Bharwad ) નામના યુવાને ગતરોજ હોટલ પર પોતાના મળતિયા સાથે પહોંચીને હોટલ માલિક માર મારી હોટલના ગલ્લામાં રહેલા […]

સુરતમાં 80 વર્ષના દાદાના ફેફસામાં 90% ઈન્ફેક્શન લાગ્યું હતું, 15 દિવસ વેન્ટીલેટર પર રહીને કોરોનાને હરાવ્યો

છેલ્લાં એક વર્ષના કોરોનાકાળ દરમિયાન કોરોનામાંથી વડીલો મોટી સંખ્યામાં સ્વસ્થ થયા છે. રાંદેરના 80 વર્ષીય વડીલે 47 દિવસની સંઘર્ષમય સારવાર બાદ કોરોનાને પરાસ્ત કર્યો છે. વયોવૃદ્ધ રમાકાંતભાઈ 15 દિવસ વેન્ટિલેટર, 5 દિવસ બાયપેપ અને 4 દિવસ ઓક્સિજન સપોર્ટ પર રહ્યાં હતા. ફેફસામાં 90 ટકા કોરોનાનું ઈન્ફેક્શન લાગી ચૂક્યું હતું, એ સંજોગોમાં તેમનું સ્વસ્થ થવું એ […]

અમદાવાદના દરિયાદિલ મકાનમાલિકોએ માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું: કોરોના મહામારીમાં ભાડૂઆતનું અવસાન થતાં 4.90 લાખ જતા કર્યા

કોરોનાની માઠી અસર ધંધા-રોજગાર પર પણ પડી છે ત્યારે આવક ના હોવા છતાં દર મહિને ભાડું આપવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. અમદાવાદના કેટલાક પ્રોપર્ટી ઓનર્સે કોરોનામાં પરિવારના મોભીના અવસાનને કારણે, બિઝનેસમાં આવક ના હોવાને કારણે લાખો રૂપિયાનું ભાડું જતું કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાળ્યું છે. મહામારીના મુશ્કેલ સમયમાં કોઇના ખભા પર રાખેલો હાથ […]

રાજકોટમાં ગોંડલ રોડ ચોકડી પાસે બૂટલેગરની ક્રૂરતાથી હત્યા કરી લાશ બોક્સમાં પેક કરી બ્રિજ પાસે ફેંકી દીધી: સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની આશંકા

રાજકોટ શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લોહીના ડાઘવાળું પિન મારી પેક કરેલું એક મોટું બોક્સ મળી આવ્યું હતું. આ બોકસ ખોલતાં જ અંદરથી છરીના ઘા ઝીંકાયેલી યુવકની લાશ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. યુવકને સાતથી વધુ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં મૃતક ગોકુલધામ વિસ્તારનો બૂટલેગર સંજય રાજુ […]

લ્યો બોલો, જીવતા લોકોને કોરોનાની રસી મળવાનાં ફાંફાં છે, ત્યાં ગોધરામાં આરોગ્ય વિભાગે મરેલાને રસી મૂકી દીધી!

કોરોનાને નાથવા કોરોનાની રસી જ કારગત છે, ત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન કેમ્પો કરીને રસીકરણ કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. એક બાજુ કોરોનાની રસીનો પૂરતો જથ્થો ન આવતાં કેટલાક લોકો રસીકરણથી વંચિત રહી જાય છે, જ્યારે મોટાં શહેરમાં લોકો પૈસા આપીને રસી મુકાવી રહ્યા છે. પંચમહાલમાં જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે મૃતકનું રસીકરણ થયું છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2230 કેસો નોંધાયા, 29 લોકોના કોરોનાથી મોત, 7109 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. રાજ્યમાં સતત કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ રહી છે. જે એક રાહતભર્યા સમાચાર છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2230 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે વધુ 29 દર્દીનાં મોત થયાં છે. 24 કલાકમાં વધુ 7109 દર્દી સાજા થતાં રાજ્યનો રિકવરી રેટ […]

આ મેજિકલ પાઉડર છે અમૂલ્ય ઔષધ, રોજ 1 ચમચી ખાશો તો અનેક રોગો સામે મળશે રક્ષણ, ફાયદા જાણીને ચોંકી જશો

રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને કેન્સર સહિતના ગંભીર રોગોથી બચાવું હોય તો રોજ 1 ચમચી ઘઉંના જ્વારાના પાઉડરનું સેવન શરૂ કરી દો. જાણો ફાયદા અને રીત. કેન્સર સહિતના અનેક ગંભીર રોગોની બેસ્ટ દવા છે વીટગ્રાસ (ઘઉંના જવારા) વીટગ્રાસ (ઘઉંના જવારા) 90 જેટલાં ખનિજ તત્વો, 19 પ્રકારના એમિનો એસિડ અને વિટામિન્સ અને મિનરલ્સનો સૌથી સારો સોર્સ […]