એક વ્યક્તિ શહેરથી પોતાના ગામમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે જોયું કે તેનું ઘર બળી રહ્યું છે, આ જોઇને તે દુઃખી થઇ ગયો અને બધા લોકોને ઘરને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો, ત્યારે તેમનો દીકરો આવ્યો અને તેણે કંઈક એવું જણાવ્યું કે પિતાનું મન શાંત થઇ ગયું, જાણો તેણે શું કહ્યું હતું?
પ્રાચીન સમયમાં એક વ્યક્તિ રૂપિયા કમાવવા માટે પોતાનું ગામ છોડીને મોટા નગરમાં પહોંચ્યો. અનેક મહિનાઓ સુધી તે પોતાના ગામથી દૂર જ રહ્યો. ગામમા તેનું મોટું અને સુંદર ઘર હતું. જ્યારે તેણે ખૂબ જ રૂપિયા કમાઈ લીધા ત્યારે તે પોતાના ગામ પાછો ફર્યો. ગામ પહોંચીને તેણે પોતાના ઘરને બળતું જોયું. ગામના લોકો દૂર ઊભા રહીને બળી […]