એક વ્યક્તિ શહેરથી પોતાના ગામમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે જોયું કે તેનું ઘર બળી રહ્યું છે, આ જોઇને તે દુઃખી થઇ ગયો અને બધા લોકોને ઘરને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો, ત્યારે તેમનો દીકરો આવ્યો અને તેણે કંઈક એવું જણાવ્યું કે પિતાનું મન શાંત થઇ ગયું, જાણો તેણે શું કહ્યું હતું?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ રૂપિયા કમાવવા માટે પોતાનું ગામ છોડીને મોટા નગરમાં પહોંચ્યો. અનેક મહિનાઓ સુધી તે પોતાના ગામથી દૂર જ રહ્યો. ગામમા તેનું મોટું અને સુંદર ઘર હતું. જ્યારે તેણે ખૂબ જ રૂપિયા કમાઈ લીધા ત્યારે તે પોતાના ગામ પાછો ફર્યો. ગામ પહોંચીને તેણે પોતાના ઘરને બળતું જોયું. ગામના લોકો દૂર ઊભા રહીને બળી […]

શું તમને પણ દાદરની સમસ્યા થઇ છે? તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો તો અસરકારક છે આ દેશી નુસખા

વરસાદને કારણે સ્વાસ્થ્ય અને ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. વરસાદને કારણે અનેક પ્રકારના ઇન્ફેક્શન થઇ શકે છે. જેમા એક ગંભીર સમસ્યા ખંજવાળ આવવી. જેના કારણે તમને દાદર અને ખરજવા જેની સમસ્યા થાય છે. જેને ફંગલ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ દાદરથી તમને અનેક પ્રકારની સમસ્યા થાય છે. તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો […]

છોટાઉદેપુર જિલ્લાની સરકારી મધ્યામિક શાળાના મહિલા પ્રિન્સિપાલે ચાર પાનાની સુસાઇડ નોટ લખી શાળાના શૌચાલયમાં આપઘાત કર્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા (Nasvadi)ના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત (Government school principal commits suicide) કરતા ચકચાર મચી ગઇ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ (Suicide note) પણ કબજે કરી છે. પોલીસે મૃતક મહિલાના પતિ અને શિક્ષકોની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી […]

વાપીમાં ગૌતસ્કરીનો લાઈવ સીસીટીવી વીડિયો વાઇરલ, વાપીના બડકમોરા વિસ્તારમાં ગૌતસ્કરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક ગાયો ભરી ને ફરાર

વલસાડ જિલ્લામાં (Valsad) ગૌતસ્કરો બેફામ બની રહ્યા છે. ઔદ્યોગિક નગરી વાપીના ભડકમોરા ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર (Cattle Thief) ટોળકી રસ્તે બેસેલી ગાયોને ક્રૂરતાપૂર્વક પોતાની ગાડીમાં ભરી અને ફરાર થઈ ગયા હોવાનો લાઈવ દ્રશ્યો સીસીટીવી (cctv video) કેમેરામાં કેદ થયા છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લાના […]

અમદાવાદમાં પત્ની અડધી રાતે ગાયબ થઈ, પતિએ તપાસ કરતા પ્રેમીના ઘરેથી મળી આવી, પત્નીના પ્રેમીએ મારામારી કરીને પતિને છાતીમાં છરીના ઘા માર્યા

અમદાવાદ: શહેરના પુર્વ વિસ્તારમાં ‘પતિ-પત્ની ઔર વો’નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક યુવકની પત્ની અડધી રાતે ગાયબ થઈ હતી. દરમિયાન પતિએ શોધખોળ કરતા તે પ્રેમીના ઘરેથી મળી આવી હતી. જ્યારે પતિ તેની પત્નીને લઈને નીકળ્યો ત્યારે પ્રેમીએ બબાલ કરીને ‘તેને નહીં લઈ જવા દઉં’ કહીને તેને છાતીમાં છરી મારી દીધી હતી. […]

ધર્મપરિવર્તનના માસ્ટરમાઇન્ડ 5 પાપી ઝડપાયા: મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્ર સહિત 5 દેશોએ મૂક્યો છે પ્રતિબંધ

દેશમાં ધર્માંતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મોટિવેશનલ થોટથી હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવનારા બે મૌલાનાની યુપી ATSએ લખનઉથી પકડ્યા, એ બાદ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI તેને ફંડિંગ કરતું હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉ સ્થિત એક મોટી મુસ્લિમ સંસ્થા સાથે જોડાયેલા છે. ATS અધિકારીઓના મુજબ, આ ગરીબ હિંદુઓને નિશાન બનાવતા હતા. […]

કેનેડામાં અમદાવાદની ગર્ભવતી યુવતી પર સાસરિયાંએ ત્રાસ ગુજાર્યો: સાસુએ કહ્યું: કૂતરા રમાડીશ તો બાળકો કૂતરા જેવાં થશે, પિતાએ રૂપિયા મોકલતા યુવતી ભારત આવી, કોલ પણ કરવાની ના કહેતાં ફરિયાદ નોંધાવી

અમદાવાદની યુવતી લગ્ન કરીને અનેક સપનાં સાથે પતિ સાથે કેનેડા ગઈ હતી. લગ્નના થોડા દિવસ બાદ સાસુ સતત બાળક માટે દબાણ કરતી, જેથી પરિણીતાની અનિચ્છાએ પણ તેને ગર્ભ ધારણ કરવો પડ્યો, પણ વાત આટલેથી અટકી નહિ. સોનોગ્રાફી દરમિયાન પરિણીતાને બાળકી હોવાથી સાસુએ ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. આ બધાની વચ્ચે સાસુ એમ પણ કહેવા […]

એક દીકરી મરતા મરતા સમાજને આપતી ગઈ સંદેશ: સુસાઈડ નોટમાં લખ્યું… આટા-સાટા ક્રુપ્રથાએ મારું જીવન બરબાદ કરી નાખ્યું, મારા મરવાનું કારણ સંપૂર્ણ સમાજ છે

નાગૌરમાં આટા-સાટા ક્રુપ્રથાએ એક પરિણીતાનો જીવ લઈ લીધો. સામાન્ય રીતે લગ્ન પછી છોકરીઓ તેમના ઘર અને જીવનસાથી સાથે ખુશ રહેતી હોય છે. પરંતુ આ મામલે 21 વર્ષની સુમનનું જીવન મુરઝાઈ ગયું છે. તેણે ખૂબ સપના જોયા હતા, પરંતુ તેને તેના સપનોનો રાજકુમાર ના મળ્યો. સુમન આ લગ્નથી ખૂબ નારાજ હતી. તેનો અંદાજ તેની સુસાઈડ નોટથી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 90 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 304 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.41 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 […]

એક વ્યક્તિ પરિવારમાં સતત વાદ-વિવાદથી ખૂબ જ દુઃખી હતો, કંટાળીને તેણે સંન્યાસ લઇ લેવાનું વિચાર્યું. તેણે એક સંતને કહ્યું કે મને તમારો શિષ્ય બનાવી લો, દુનિયા ખૂબ જ સ્વાર્થી છે, હું ભક્તિ કરવા ઇચ્છું છું. સંતે તેને શિષ્ય બનાવવાની ના પાડી દીધી, જાણો કેમ?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના પરિવારમાં સતત વાદ-વિવાદ થતાં રહેતાં હતાં. આ વાતથી તે ખૂબ જ દુઃખી રહેતો હતો. કંટાળીને તેણે એક દિવસ વિચાર્યું કે હવે મારે સંન્યાસ લઇ લેવો જોઇએ. તે વ્યક્તિ ઘરમાં કોઇને જણાવ્યા વિના બધું જ છોડીને જંગલ તરફ જતો રહ્યો. જંગલમાં તેને એક આશ્રમ જોવા મળ્યો. તે આશ્રમમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું […]