મોંઘવારી સામે ગૃહિણીઓનો આક્રોશ: મોંઘવારી રોજેરોજ વધી રહી છે, આને અચ્છે દિન કહેવાય? સરકારને બે હાથ જોડીને વિનંતી કે મોંઘવારી ઘટાડો

કોરોના મહામારી વચ્ચે પ્રજા અસહ્ય મોંઘવારીનો માર સહન કરી રહી છે. તાજેતરમાં રાંધણ ગેસ અને દૂધના ભાવમાં ફરીવાર વધારો થયો છે. 25 રૂપિયાના વધારા સાથે ગેસ સિલિન્ડરની નવી કિંમત 841 રૂપિયા પહોંચી છે. જ્યારે અમૂલે પણ એક લિટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો કર્યો છે. આ ઉપરાંત શાકભાજી અનાજ-કરીયાણું, દૂધ, દહીં, તેલમાં પણ અસહ્ય ભાવ વધારો […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 80 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 228 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. અમદાવાદ અને અરવલ્લીમાં 1-1 […]

એક રાજાના રાજ્ય પર ઘણા બધા શત્રુ રાજાઓએ સાથે આક્રમણ કર્યું, રાજાએ સેનાપતિને કહ્યું કે, આપણી હાર નિશ્ચિત છે, ત્યારે રાજાએ એક સંતને સેનાપતિ બનાવી દીધા, પછી સંતે કંઈક એવું કરી બતાવ્યું કે રાજા યુદ્ધ જીતી ગયા, જાણો ગુરુજીએ શું કર્યું હતું?

ભૂતકાળમાં એક રાજા પોડાશી રાજ્યનું રાજપાઠ હડપવા માગતો હતો. તેના માટે શત્રુ રાજ્યોએ રાજાના બીજા શત્રુઓની સાથે હાથ મિલાવ્યો અને આક્રમણ કરવા માટે સેના બોલાવી. બધા શત્રુઓ એક સાથે આવી ગયા હતા. તેના કારણે તેમની સેના ઘણી મોટી થઈ ગઈ હતી. જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે ગભરાઈ ગયો. રાજા તરત જ પોતાના […]

રોજ સવારે પી લો આ રસ, થોડા દિવસોમાં જ સફેદ વાળ થઈ જશે નેચરલી કાળા અને ખરતાં વાળની સમસ્યા થશે દૂર

આજકાલ વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો યોગ્ય કાળજી અને કેટલાક ખાસ દેશી પ્રયોગ […]

યુપીમાં ચોંકાવનારી ઘટના આવી સામે: 25 વર્ષના જમાઈને 50 વર્ષની સાસુ સાથે પ્રેમ થઈ જતાં જમાઈ સાસુને ભગાડી ગયો, દસ મહિના બાદ બંને પરત ફર્યા

મુઝફ્ફરનગર: એક વિચિત્ર કેસમાં પોલીસે 50 વર્ષની મહિલા અને તેના 25 વર્ષના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રેમી-પ્રેમિકા સાસુ-જમાઈ થાય છે. તેમની આ હરકતથી તેમના પરિવારજનો અને સમાજમાં પણ રોષનો માહોલ પ્રવર્તી રહ્યો હોવાથી કાયદા-વ્યવસ્થાની કોઈ તકલીફ ના થાય તે માટે પોલીસે તેમની ધરપકડ કરી […]

સુરત ટ્રાફિક પોલીસની ઈમાનદારી! એક્ટીવા પરથી એક લાખ રૂપિયા ભરેલું પર્સ પડી જતાં ટ્રાફિક જવાનોએ મહિલાને પરત આપ્યું

સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની (Police Impression) છાપ ખરાબ જ રહેતી હોય છે. પોલીસનું નામ પડે ત્યારે સામાન્ય માણસની નજર સામે દાદાગીરી અને લાંચ લેનારા પોલીસ જેવી તસવીરો જ સામે આવતી હોય છે. પરંતુ પોલીસ પણ આખરે માણસ છે અને હજી પણ પોલીસમાં માણસાઈ જીવતી છે. જેને સુરત ટ્રાફિક પોલીસના (surat traffic police) જવાનોએ સાબિત […]

સુરતના લિંબાયતમાં વધુ એક હત્યા, સામાન્ય બાબતમાં મોડી રાત્રે મિત્રના હાથે મિત્રની હત્યા, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારે થઈ રહ્યો છે. ગતરોજ સુરતના લિંબાયત વિસ્તાર (Surat limbayat area)માં મોડી રાત્રે સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્રની નિર્મમ હત્યા (Murder case) કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી […]

સુરતના આપના કાર્યાલયમાં દારૂ પીને પડી રહેલો કાર્યકર ભાજપનો નીકળ્યો! ભાજપે માગવી પડી લેખિતમાં માફી.

ભાજપ કોર્પોરેટરે આપના કાર્યકરની નશાની હાલતની પોસ્ટ મૂકી હતી. છેવટે આ કાર્યકર ભાજપનો નીકળતાં આખો ખેલ ઊંધો પડી ગયો હતો. સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા પોતાના ફેસબૂક અકાઉન્ટ પર આમ આદમી પાર્ટીના સુરતના ગોપીપુરાના કાર્યાલયમાં એક વ્યક્તિ સુતો હોય તેવો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, ગોપીપુરા કાજીના […]

નડિયાદ એસટીના કર્મીઓએ દેખાડી માનવતા: યુપીથી સંતરામ મંદિરે બાધા પૂરી કરવા આવેલ માતા-પુત્રને પરત જવાનું ભાડુ નહી રહેતા નડિયાદ એસટીના કર્મીઓએ ટ્રેનની ટીકીટ કરાવી આપી

નડિયાદમાં માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી બસ સ્ટેન્ડના બાકડા પર રાતવાસો કરતાં માતા-પુત્રના વહારે નડિયાદ એસ.ટીના (BMS)ના કર્મીઓ આવ્યા છે. સંતરામ મંદિર નડિયાદ ખાતે બાધા પૂર્ણ કરવા આવેલ ઉત્તરપ્રદેશના માતા-પુત્રને પરત જવાનું ભાડુ નહી રહેતા નડિયાદના એસ.ટી કર્મીઓએ ટ્રેનની ટીકીટ બુક કરી રવાના કર્યા છે. આ જોઈ બસ સ્ટેન્ડમાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 84 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 300 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાનાં કેસો એકી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાનાં 84 કેસો નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત 300 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 98.44 ટકા થયો છે.  ગુજરાતમાં કોરોનાના નવા 84 […]