એક રાજાના રાજ્ય પર ઘણા બધા શત્રુ રાજાઓએ સાથે આક્રમણ કર્યું, રાજાએ સેનાપતિને કહ્યું કે, આપણી હાર…

ભૂતકાળમાં એક રાજા પોડાશી રાજ્યનું રાજપાઠ હડપવા માગતો હતો. તેના માટે શત્રુ રાજ્યોએ રાજાના બીજા શત્રુઓની સાથે હાથ મિલાવ્યો અને આક્રમણ કરવા માટે સેના બોલાવી. બધા શત્રુઓ એક સાથે આવી ગયા હતા. તેના કારણે તેમની સેના ઘણી મોટી થઈ ગઈ હતી. જ્યારે આ…
Read More...

રોજ સવારે પી લો આ રસ, થોડા દિવસોમાં જ સફેદ વાળ થઈ જશે નેચરલી કાળા અને ખરતાં વાળની સમસ્યા થશે દૂર

આજકાલ વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા…
Read More...

યુપીમાં ચોંકાવનારી ઘટના આવી સામે: 25 વર્ષના જમાઈને 50 વર્ષની સાસુ સાથે પ્રેમ થઈ જતાં જમાઈ સાસુને…

મુઝફ્ફરનગર: એક વિચિત્ર કેસમાં પોલીસે 50 વર્ષની મહિલા અને તેના 25 વર્ષના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રેમી-પ્રેમિકા સાસુ-જમાઈ થાય છે. તેમની આ હરકતથી તેમના પરિવારજનો અને સમાજમાં પણ…
Read More...

સુરત ટ્રાફિક પોલીસની ઈમાનદારી! એક્ટીવા પરથી એક લાખ રૂપિયા ભરેલું પર્સ પડી જતાં ટ્રાફિક જવાનોએ…

સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની (Police Impression) છાપ ખરાબ જ રહેતી હોય છે. પોલીસનું નામ પડે ત્યારે સામાન્ય માણસની નજર સામે દાદાગીરી અને લાંચ લેનારા પોલીસ જેવી તસવીરો જ સામે આવતી હોય છે. પરંતુ પોલીસ પણ આખરે માણસ છે અને હજી પણ પોલીસમાં…
Read More...

સુરતના લિંબાયતમાં વધુ એક હત્યા, સામાન્ય બાબતમાં મોડી રાત્રે મિત્રના હાથે મિત્રની હત્યા, સમગ્ર…

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારે થઈ રહ્યો છે. ગતરોજ સુરતના લિંબાયત વિસ્તાર (Surat limbayat area)માં મોડી રાત્રે સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્રની નિર્મમ હત્યા (Murder case) કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા…
Read More...

સુરતના આપના કાર્યાલયમાં દારૂ પીને પડી રહેલો કાર્યકર ભાજપનો નીકળ્યો! ભાજપે માગવી પડી લેખિતમાં માફી.

ભાજપ કોર્પોરેટરે આપના કાર્યકરની નશાની હાલતની પોસ્ટ મૂકી હતી. છેવટે આ કાર્યકર ભાજપનો નીકળતાં આખો ખેલ ઊંધો પડી ગયો હતો. સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા પોતાના ફેસબૂક અકાઉન્ટ પર આમ આદમી પાર્ટીના સુરતના ગોપીપુરાના…
Read More...

નડિયાદ એસટીના કર્મીઓએ દેખાડી માનવતા: યુપીથી સંતરામ મંદિરે બાધા પૂરી કરવા આવેલ માતા-પુત્રને પરત…

નડિયાદમાં માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી બસ સ્ટેન્ડના બાકડા પર રાતવાસો કરતાં માતા-પુત્રના વહારે નડિયાદ એસ.ટીના (BMS)ના કર્મીઓ આવ્યા છે. સંતરામ મંદિર નડિયાદ ખાતે બાધા પૂર્ણ કરવા આવેલ ઉત્તરપ્રદેશના…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 84 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 300…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાનાં કેસો એકી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાનાં 84 કેસો નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત 300…
Read More...

એક વ્યક્તિ શહેરથી પોતાના ગામમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે જોયું કે તેનું ઘર બળી રહ્યું છે, આ જોઇને…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ રૂપિયા કમાવવા માટે પોતાનું ગામ છોડીને મોટા નગરમાં પહોંચ્યો. અનેક મહિનાઓ સુધી તે પોતાના ગામથી દૂર જ રહ્યો. ગામમા તેનું મોટું અને સુંદર ઘર હતું. જ્યારે તેણે ખૂબ જ રૂપિયા કમાઈ લીધા ત્યારે તે પોતાના ગામ પાછો ફર્યો.…
Read More...

શું તમને પણ દાદરની સમસ્યા થઇ છે? તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો તો અસરકારક છે આ દેશી નુસખા

વરસાદને કારણે સ્વાસ્થ્ય અને ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. વરસાદને કારણે અનેક પ્રકારના ઇન્ફેક્શન થઇ શકે છે. જેમા એક ગંભીર સમસ્યા ખંજવાળ આવવી. જેના કારણે તમને દાદર અને ખરજવા જેની સમસ્યા થાય છે. જેને ફંગલ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ…
Read More...