Browsing category

સમાચાર

ચંદ્રયાન 2 નિષ્ફળ નહીં, આગામી 14 દિવસ સુધી વિક્રમ સાથે કરાશે સંપર્ક, ઑર્બિટરની ઉંમર હવે 7 વર્ષ સુધીઃ કે સિવન

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) અધ્યક્ષ કે સિવને કહ્યું કે ચંદ્રયાન 2 મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સફળતા નજીક રહ્યું. આ મિશન નિષ્ફળ નથી. ઇસરોના વડાએ કહ્યું કે, અમે પહેલાથી ચાલી રહેલા અભિયાનોમાં વ્યસ્ત છીએ અને ચંદ્રયાન 2 બાદ ગગનયાન મિશન પર પૂર્વ નિર્ધારિત શેડ્યૂલ અનુસાર કામ યથાવત રહેશે. સ્પષ્ટ કરેલ ગગનયાન સહિત ઇસરોના બાકી […]

માતાજીનો પ્રસાદ: અંબાજીમાં જ્યાં મોહનથાળ બને છે તે પ્રસાદઘરમાં કીડી મકોડા આવતા નથી, આ વર્ષે 32 લાખ પ્રસાદના પેકેટ બનાવવામાં આવશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીનો પ્રસાદ માઇભક્તોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના ચાચર ચોકમાં વધારાનાં પ્રસાદ કેન્દ્રો પણ ગોઠવવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે મોહનથાળ જ્યાં બને છે તે પ્રસાદઘરમાં ક્યારેય કીડી મકોડા આવતા નથી. ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 32 […]

સાબરકાંઠામાં નેશનલ હાઈવે 8ના ખાડાઓ દૂર કરવા NHAIને SPની નોટિસ, અકસ્માતમાં કોઈનું મોત થશે તો ગુનો નોંધવાની ચીમકી અપાઈ

તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર 3ના મોત થયા હતા. આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઈ)ને નોટિસ પાઠવીને રોડ રિપેર કરવા કહ્યું છે. સાથે જ અકસ્માતમાં કોઈનું મોત નિપજશે તો જવાબદાર અધિકારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા ચીમકી અપાઈ છે. વરસાદને પગલે રોડ ધોવાયો […]

અમદાવાદમાં હેલ્મેટ વગર અને મોબાઈલ ફોન પર વાત કરતા પોલીસકર્મીનો ફોટો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે 1100નો દંડ ફટકાર્યો

જો રસ્તા પર કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, તો રોડ પર ઉભેલા ટ્રાફિકના પોલીસકર્મીઓ તરત જ રોડ પર દોડી દંડ ફટકારે છે. આડેધડ પાર્કિગને લઈને પણ વાહનો પણ ટૉ કરી લે છે. નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પર સવાલ ઉભા થાય છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક પોલીસકર્મી ચાલુ બાઈક પર હેલ્મેટ […]

તેર વર્ષ પૂર્વે હેલ્મેટ મામલે જેલભરો આંદોલન કરનાર ફરી મેદાને, રાજકોટમાં હેલ્મેટ-સીટ બેલ્ટના કાયદા સામે ત્રણ દિવસીય સત્યાગ્રહ

ટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેકગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના વિરોધમાં આગામી તા.7થી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાશે. જરૂર પડશે તો હાઇકોર્ટના દરવાજા ખખડાવશે રાજકોટ મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક અશોક પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.6 થી 9 […]

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટ્યા બાદ પણ ‘ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ’ વિક્રમ લેન્ડર ફરી સંપર્કમાં આવવાની સંભાવના

ચંદ્રયાન-2 મોટી રાત્રે ચંદ્રની સપાટી પરથી ફક્ત 2.1 કિલોમીટરની દુરી પર આવીને પોતાનો રસ્તો ભટકી ગયું. જોકે હજુ પણ આ મિશનને લઈને આશા કાયમ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક અધિકારીએ જણાવ્યું કે સંપર્ક તુટ્યા બાદ પણ 95 ટકા ચંદ્રયાન-2નું મિશન અત્યાર સુધી સફળ રહ્યું છે. લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટવાને લઈને ઈસરોના એક […]

દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા મકાનો ડૂબ્યા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટાઆસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 3 કલાકમાં જ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના મકાનો અડધા ડૂબેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામની બજારોમાં નદીની જેમ વહી રહ્યું છે. ભારે વરસાદથી ભેંસો, બાઇક, મોટરકાર પણ તણાયા હોવાનું […]

સુરતમાં કિન્નરોની દાદાગીરી: દીકરો જન્મતાં વ્યંડળોએ 21 હજાર માંગ્યા, 7 હજાર આપવા છતાં પિતાનું માથું દીવાલે અથડાવ્યું, હાલ ICUમાં

સુરત શહેરમાં કહેવાતા કિન્નરોની દાદાગીરી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ગોડાદરામાં બે દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર […]

સુરતમાં વ્યાજે નાણાં લાવી મિત્રને આપતાં ફસાયેલા ચંદ્રકાંત પટેલે ઝેર પીધા બાદ ફાંસો ખાધો

પીપલોદમાં એક જમીન દલાલે ઘરના ધાબા પર બનાવેલા રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મિત્ર પર આપઘાતને લઈને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. પરિવારને આપઘાત કરેલી હાલતમાં મળ્યા પીપલોદ વિસ્તારમાં આવેલી ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં ચંદ્રકાંત પરષોતમ […]

128 વખત રક્તદાન કરનાર વેલજીભાઈનું 71 વર્ષે નિધન, કુલી ફિલ્મમાં અકસ્માત સમયે અમિતાભને રક્ત આપ્યું હતું

વર્ષ 1992માં અમિતાભ બચ્ચનનો સૂરજ તપતો હતો. એક પછી એક હીટ ફિલ્મો આપનાર બીગ બી ત્યારે કૂલી ફિલ્મનું શૂટિંગ કરતાં હતા. અચાનક એક અકસ્માત સર્જાયો અને અમિતાભ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં..આજે પણ એટલી જાગૃતિ નથી તો ત્યારે તો રક્તદાન અંગે લોકોને મહત્વ નહોતું સમજાતું. અમિતાભને લોહી ચડાવવાની જરૂરીયાત હતી […]