Browsing category

સમાચાર

સુરતમાં યોગીચોક ખાતે રહેતા રત્નકલાકાર જયેશભાઈ શીંગાળાએ આપઘાત કર્યો, ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર કરી મોકલ્યો

પુણાના યોગીચોક ખાતે રહેતા એક રત્નકલાકારે મંદીને લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો હતો. સોસાયટી બહાર જ ઝેરી ટીકરી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. છેલ્લા અઢી મહિનાથી કામ છૂટી જતા બેરોજગાર હતા ઘટના અંગે મળતી માહિતી મુજબ યોગીચોકની […]

માત્ર 11 પાસ ખેડૂતે બનાવ્યા 5 મશીન, દર વર્ષે કમાય છે આટલા રૂપિયા, જાણો વિગતે

ભણવું જરુરી છે પરંતુ ફક્ત ભણીને જ વ્યક્તિ સફળ થાય તે જરુરી નથી. શોધ-સંશોધન માટે કોઈ ડિગ્રીની જરુરત નથી પરંતુ ધગસ અને કોઠાસુઝની જરરીયાત છે. સફળ થવાની તિવ્ર ઈચ્છા અને પ્રેરણા હશે તો રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ રામપુરા-મથાનિયાના અરવિંદ સાંખલાની જેમ તમે પણ સફળ થઈ શકો છો. વ્યવસાયે મૂળરુપે ખેડૂત એવા અરવિંદ ફક્ત ધો. 11 […]

ભૂખી મહિલાના આંસુઓ જોઈને દ્રવી ઊઠ્યું હૃદય અને આજે હજારો ભૂખ્યાંના ભરે છે પેટ

હૈદરાબાદના દબીરપુરા પુલ નીચે દરરોજ બપોરે ઘણા બધાં લોકો સ્વચ્છ ચટ્ટાઈ પર બેસી ભોજન કરે છે. અને અઝહર મકસૂસી નામનો એક શખસ વારાફરતી તે બધાની પ્લેટમાં ગરમાગરમ ભોજન પીરસે છે. આ ઘટનાક્રમ છેલ્લા સાત વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે સાત સ્થળોએ 1200 લોકો તેમના કારણે એક ટંક ભરપેટ જમી શકે છે. હૈદરાબાદના જૂના શહેર […]

કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 67% ઘટે છે: રિસર્ચ

કાચી ડુંગળી અને લસણ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. પરંતુ તેનાથી મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. ન્યૂ યોર્કમાં કરાયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘યુનિવર્સિટી ઓફ બફેલો’ અને ‘યુનિવર્સિટી ઓફ પ્યુએરેટો રિકો’ના એક રિસર્ચમાં સાબિત થયું છે કે કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ […]

‘છી..છી..છી..’ ઉંદરે પકોડીની પુરીના પેકેટમાં જ બચ્ચાને જન્મ આપ્યો, જુઓ વિડિઓ

પાણીપુરી સાંભળતા જ ઘણી મહિલાઓનાં મોમાં પાણી આવી જાય છે અને પાણીપુરી ખાવા માટે તે તલપાપડ થઈ જતી હોય છે. શેરીએ શેરીએ ખુણામાં તમને ક્યાંક પાણીપુરી વાળો ભાઈ પણ જોવા મળી જ જાય છે. જો કે આ પહેલા પણ પાણીપુરીનાં કેટલાક ગંદા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ હજું પાણીપુરી વાળાઓને નફામાં કોઈ ખોટ આવી […]

માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ પરંપરાની અપાવે છે યાદ

અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે નહિ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે એડમિશન આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થિનીના પરિવારનો વ્યવસાય અને વાર્ષિક આવકના આધારે એડમિશન […]

પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ: ઇસનપુર પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકના બોલેલા એક-એક શબ્દને ભેગા કરી પરિવાર સુધી પહોંચાડ્યો

શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ભૂલા પડેલા માનસિક રીતે અસ્થિર કિશોરને ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ પરિવાર સુધી સહી સલામત પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી, પરંતુ તે એકદમ સ્પષ્ટ રીતે બોલી શકતો નહોતો. પોલીસે તેના બોલેલા એક એક શબ્દને ભેગા કરી અને તેનો વિસ્તાર […]

17 વર્ષના દીકરાએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું, માતાને ફ્રિજ ગિફ્ટ કરવા 35 કિલો સિક્કા લઈને શોરૂમ ગયો

જોધપુર શહેરના સહારન નગરનના રહેવાસીએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું છે. 17 વર્ષીય રામસિંહે સવારે ફ્રિજની જાહેરાત જોઈ અને શોરૂમમાં ફોન લગાવ્યો હતો કે, મારી માતાનો જન્મદિવસ છે અને હું ફ્રિજ ગિફ્ટ કરવા માગું છું, પરંતુ હું સિક્કાઓથી જ આ કિંમત ચૂકવી શકું તેમ છું. શોરૂમના માલિકે સિક્કા સ્વીકારવાની હા પાડી દીધી. ત્યારબાદ […]

બ્રેનડેડ કિશન પટેલના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

ડેન્ગ્યુમાં સપડાયા બાદ બ્રેનડેડ થયેલા યુવકના પરિવારે અંગોનું દાન કરી માનવતા મહેકાવી હતી. ખટોદરા જે.પી. નગર ખાતે રહેતા અને મૂળ મહેસાણાના વતની તેમજ બાવન બાવીસ ગામ કડવા પાટીદાર સમાજના કિશન મહેશ પટેલ (25) લોન-એજન્ટ હતા. ગત 4 ઓક્ટોબરે તાવ આવ્યાંના બે દિવસ પછી તબિયત વધુ લથડતાં પરિવારે અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા જ્યાં કિશન બેભાન […]

લ્યો બોલો! મુખ્યમંત્રીનો સિદ્ધપુર પ્રવાસ રદ થતાં તંત્રએ રોડ બનાવવાનું માંડી વાળ્યું, લોકોને આશા જાગી, પણ આખરે થીગડાં હાથ લાગ્યા

સિદ્ધપુરમાં શનિવારે એક ધાર્મિક પ્રસંગે સીએમ વિજય રૂપાણી હાજરી આપવા આવવાના હતા. જેથી પાલિકા સહિતનું સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયું હતું. રસ્તા બાબતે સીએમના અભિગમને જોતાં વર્ષોથી ખખડધજ રોડ રીપેર કરવાનો સમય ન કાઢનાર પાલિકા શહેરના રોડ નવા બનાવવાના આયોજન સાથે મેદાને આવી ગયું હતું. પણ પેટાચૂંટણીની આચાર સંહિતાને કારણે સીએમનો પ્રવાસ રદ થતાં તંત્રએ […]