Browsing category

સમાચાર

તમિલનાડુની વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં 140 રૂપિયાના ખર્ચે 5 કલાક સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કાઢ્યું

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આવેલ વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં એક ગાયની સર્જરી કરવામાં આવી છે. સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું છે. સર્જન એ. વેલાવન મુજબ, ગાયના પેટમાં એટલું બધું પ્લાસ્ટિક હતું કે તેને કારણે ગાયને દુખાવો થતો હતો. તેના દૂધની માત્રા પણ ઘટી ગઈ હતી. આ સર્જરી સવારે 11 વાગ્યે […]

રાજકોટ : ડી-માર્ટની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

ફરી એકવાર ખાદ્યપદાર્થને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે આ વખતે આ વીડિયો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા D Mart શોપિંગ મોલનો છે. ડ્રાયફ્રુટના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો વાઈરલ થયો છે. સસ્તુ અને સારૂ ખાવાની લાલચે તમારી તબિયત સાથે ચેડા કરતા પહેલા ચેતજો. દિવાળીમાં ઘરમાં ખુશીઓ આવે તેની જગ્યાએ જીવાત ન આવે તેનું […]

અરબી સમુદ્રમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ, વાઘ બારસ અને ધનતેરસના દિવસે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. જો વરસાદ પડશે તો નવરાત્રિની જેમ દિવાળીની પણ મજા બગડી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. 29 અને […]

મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન, નહીંતર પડશે ભારે, જાણો અને શેર કરો

નાની-મોટી બિમારી થતા હંમેશા લોકો મેડિકલ સ્ટોર પર જઈ ડોક્ટરને પૂછ્યા વગર દવા ખરીદી લાવે છે. એવામાં કેટલીક વખત આવુ કરવું શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. કેટલીક વખત તો નવી બિમારીઓ દર્દી ઘરે લઈ આવે છે. જેથી સરકાર આ મુદ્દે મહત્વની જાણકારીઓ આપી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી […]

20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ

મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું કે, કોઈ અજાણ્યાએ આવીને મારા દીકરાનો જીવ બચાવ્યો છે. આ ઘટના પછી પરિવાર બાળકને લઈને હોસ્ટિપટલ પહોંચ્યા […]

વડોદરામાં છેલ્લા 14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં મીઠાઈ બનાવે છે

વડોદરા વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે, કાજુની મીઠાઈ મોટા ઘરોમાં ખવાય છે, તે રીતે સામાન્ય નાગરિકના ઘરે પણ ખવાય અને તે પણ ભેળસેળ વગરની. […]

અમદાવાદમાં યુવતીને બચાવવા માટે રિવરફ્રન્ટ ગાર્ડનનો સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદયો, પણ ડૂબી જવાથી બંનેના મોત

રાજસ્થાનથી બેંકની પરીક્ષા આપવા આવેલી યુવતીએ સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ ગાર્ડન તરફથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ યુવતીને બચાવવા નદીમાં પડ્યો હતો. જો કે બન્ને જણાના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફાયર બ્રિગેડની રેસ્કયૂ ટીમે બન્ને જણાના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. દરમિયાન આ ઘટનાથી 200 મીટર દૂર એક યુવતી નદીમાં […]

અમદાવાદની સહિત રાજ્યભરમાં વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી નકલી માવો બનાવતી 45 ફેક્ટરીઓ ઝડપાઈ

અગાઉ મીઠી બરફીના નામે ટેલ્કમ પાઉડરમાંથી બનતા માવાની બે ફેક્ટરીઓ પકડાયાં બાદ આજે રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનરે પાડેલાં દરોડામાં 45 નકલી માવો બનાવતી ફેક્ટરીઓ પકડાઇ છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર વગેરે સ્થળોએ પાડેલાં દરોડામાં માવાને બદલે ભેળસેળવાળી નકલી લુગદી બનાવાતી હોવાનું જાણવામાં આવ્યું હતું. અખાદ્ય એવો ટેલ્કમ પાઉડર હોવાનું જણાયું […]

દિવાળી બગડવાના એંધાણ! આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું

આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ નવરાત્રિની જેમ દિવાળી પણ બગડે તેવા એંધાણ સર્જાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની […]

અમદાવાદનો આર્મી જવાન લેહ લદ્દાખમાં શહીદ, તિરંગામાં લપેટાયેલ દીકરાને જોઈ પરિવારજનો હિબકે ચઢ્યા

ફરી એક વખત અમદાવાદના અમરાઈવાડીનો આર્મી જવાનનું મૃત્યું થયું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીના જવાનનું લેહ લદ્દાખમાં ફરજ બજાવતો હતો, અને ઘણા લાબાં સમયથી તે બીમારીથી પીડાતો હતો. જે જવાનનું મૃત્યુ થયું છે. અમદાવાદના અમરાઈવાડીનો જવાન બિમાર હોવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી બેંગ્લુરુમાં સારવાર હેઠળ હતા. ત્યારબાદ બે […]