રીપોર્ટ: ગ્લોબલ વોર્નિંગની ભયાનક અસરઃ દરિયામાંથી બહાર આવેલું કચ્છ 2050 સુધીમાં ફરી પાણીમાં ગરકાવ થશે!
ગ્લોબલ વૉર્મિંગના કારણે દક્ષિણ અને ઉત્તરધ્રુવના ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ દુનિયાભરમાં દરિયા કિનારે આવેલા શહેરોમાં ભવિષ્યમાં પુરનો ખતરો છે. એક નવા સંશોધન પ્રમાણે 2050 સુધીમાં ભારતના મુંબઇ અને કોલકોત્તા જેવા શહેરોમાં સમુદ્રના પાણી ફરી વળે તેવી શક્યતા છે. ચોંકાવનારી વાત એ છે કે આ રીપોર્ટમાં કચ્છ માટે પણ લાલબત્તી છે. કારણકે કચ્છની […]