અમદાવાદથી રામદેવરા જતા પરિવારને નડયો ગોઝારો અકસ્માત, ત્રણ બાળકો સહિત 5નાં મોત
અમદાવાદ ઇક્કોમાં બેસી ને રામદેવરા તરફ જઈ રહેલા પરિવારને આબુરોડ નજીક કાળ મુખી ટ્રક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે નવ ઘાયલ વ્યક્તિઓને 108ની મદદથી દવાખાને લઈ જવાયા હતા. ગોઝારી ઘટનાની વિગત એવી છે કે, મૂળ શિવપુરા મધ્યપ્રદેશ અને […]