Browsing category

સમાચાર

ધારાસભ્યો અને મંત્રીઓને મફતમાં વીજળી મળે છે, તો પ્રજાને ફ્રીમાં દેવામાં શું તકલીફ છે? કેજરીવાલનો સવાલ

દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવખત વીજળી મુદ્દે આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફતનું રાજકરણ કરવાના મુદ્દે કહ્યું કે, આ સારી રાજનીતિ છે બધાયે કરવી જોઈએ. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વીજળીને લઈને ફરી એક વખત ચર્ચા થઈ રહી છે. જ્યારે એન્કરે સવાલ કર્યો કે, ચૂંટણી જીતવાનું મોડલ ફ્રી વીજળી અને […]

રાજકોટ બાદ ગુજરાતના વધુ એક શહેરમાં જાહેર રસ્તા પરથી નૉનવેજની લારીઓ હટાવાશે

ગુજરાતમાં રાજકોટ બાદ વડોદરા મહાનગર પાલિકાએ પણ શહેરના જાહેર રસ્તા ઉપરથી નૉનવેજની લારીઓ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી 10 દિવસમાં જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેર બાદ હવે વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે શહેરમાં નોનવેજ વેચતી લારીઓ હોય કે દુકાનો માસ […]

સુરતના મહેતા પરિવારને લાગ્યું વૈરાગ્ય, કરોડોની સંપત્તિ ત્યાગીને સુખીસંપન્ન પરિવાર એકસાથે દીક્ષા લેશે

કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાગીને સંન્યાસ લઈ લેવો નાની વાત નથી. સંસારની મોહમાયામાંથી છૂટવું મુશ્કેલ છે. સુરતનો સાધન સંપન્ન પરિવાર એકસાથે સંયમના માર્ગે ચાલી નીકળવા માટે તૈયાર છે. “આત્માને સુખી કરવો ધર્મ છે, એક ક્ષણ પણ આત્માને દુઃખી ના કરવો એ જૈન દીક્ષા છે. અમે કશું છોડી નથી રહ્યા પણ પકડવા જઈ રહ્યા છીએ”, આ શબ્દો […]

ગિરનારની લીલી પરિક્રમા કરવા જવાનું વિચારતા હોય તો પહેલાં ખાસ વાંચજો, આ લોકોને જ મળશે મંજૂરી

ગિરનારની લીલી પરિક્રમા અંગે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે 14મી નવેમ્બરના રોજ પરિક્રમા થશે. આ વખતે તેમા માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે પરંતુ સામાન્ય લોકો માટે આ […]

લવ સ્ટોરીનો ફિયાસ્કો! 43 લાખ લઈને રિક્ષાવાળા સાથે ભાગી ગઈ હતી કરોડપતિની પત્ની, પૈસા પૂરા થયા તો પતિ પાસે પાછી આવી ગઈ

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના ખજરાના વિસ્તારમા રહેતી 45 વર્ષીય મહિલા થોડા સમય પહેલા પોતાનાથી 13 વર્ષ નાના પ્રેમી સાથે ઘરેથી 43 લાખ રુપિયા લઈને ભાગી ગઈ હતી. મહિલા સોમવારે મોડી રાત્રે પોતાના ઘરે પાછી ફરી હતી. મહિલાએ મોડી રાતે ખજરાના પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. મહિલાનું કહેવું છે કે તે પોતાના પતિ સાથે રહેવા […]

ભાણાએ કર્યો મામી પર બળાત્કાર, 5 મહિનાથી ફરાર હતો, પરીક્ષા આપવા પહોંચ્યો તો પોલીસે આખો દિવસ બહાર રાહ જોઈને કરી ધરપકડ

જયપુર પોલીસે મામી પર બળાત્કારના આરોપમાં ભાણાની ધરપકડ કરી છે. આ આરોપી 5 મહિનાથી ફરાર હતો. શિપ્રાપથ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે પોતાની સુઝબુઝથી રવિવારે રીટની પરીક્ષા આપવા આવેલા આરોપીની ધરપકડ કરી છે. શિપ્રાપથ પોલીસે બળાત્કારના આરોપમાં રામબાબુ પંવારની ધરપકડ કરી છે. રામબાબુ પર પોતાની જ મામી પર દુષ્કર્મનો આરોપ છે. મામીએ ફરિયાદ નોંધાવી હતી કે […]

લો બોલો હવે પોલીસ પણ સુરક્ષિત નથી!!! ભાણવડમાં પોલીસકર્મી પર બુટલેગરનો હુમલો, ઘાયલ પોલીસકર્મીના માથામાં 9 ટાંકા આવ્યા

દિવસે- દિવસે અસામાજીક તત્વોનો આતંક વધતો જઇ રહ્યો છે ત્યારે હવે પોલીસકર્મીઓ પણ સુરક્ષિત નથી. ભાણવડમાં પોલીસકર્મી પર બુટલેગર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને માથામાં નવ ટાંકા આવ્યા હોવાની માહિતી મળી છે. જોકે ફરાર બુટલેગર સામે પોલીસેન ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ભાણવડ પંથકમાં બુટલેગરને […]

અમદાવાદમાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક-બે નહીં પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન! ફુલહાર કરી યુવતીઓના પૈસે જલસા કરતો

અમદાવાદના સોલા વિસ્તારમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કરી યુવતીના વાહનો અને દાગીના વેચી જલસા કરતો શખ્સ પકડાયો છે. યુવકે એક, બે નહીં પણ પાંચ યુવતીઓને પોતાની શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. લગ્ને લગ્ને કુંવારા યુવકની ચોથી પત્નીએ તેનો આ વિકૃત ચહેરો બહાર લાવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મંદિરમાં ફુલહાર […]

કોંગ્રેસ નેતાનો સવાલ- સોનૂ સૂદને પદ્મશ્રી મળવો જોઈતો હતો પણ મળ્યો કંગનાને, અહિ નફરત ફેલાવવા પર એવોર્ડ મળે છે

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતે થોડા દિવસો પહેલા જ નેશનલ એવોર્ડ જીત્યો હતો અને 2 દિવસ પહેલા જ દેશના રાષ્ટ્રપતિના હસ્તે તેણે પદ્મશ્રીનો એવોર્ડ પણ મેળવ્યો છે. તેવામાં સોશિયલ મીડિયામાં કંગનાના નામની ઘણી ચર્ચાઓ થઈ રહેલી જોવા મળે છે. કંગનાના ફેન્સ તેને આ સન્માન મળવાથી ખુશ છે તો ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એટલું […]

3000થી વધુ લાવારીશ લાશોના અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને મળ્યો પદ્મશ્રી, બોલ્યા: જિંદગીની અંતિમ ક્ષણ સુધી હું આ કાર્ય કરતો રહીશ

રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ પોતાના હોમટાઉન અયોધ્યા પહોંચેલા શબોના મસીહા તરીકે જાણીતા સમાજ સેવક મોહમ્મદ શરીફ ચાચાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માનવીય સંવેદના માટે કરવામાં આવેલા કામો માટે શરીફ ચાચાને વર્ષ 2019માં પદ્મશ્રીની ઘોષણા સરકારે કરી હતી, પરંતુ કોવિડને કારણે એવોર્ડ સમારંભ થઇ શક્યો નહોતો. બે વર્ષ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે […]