ધારાસભ્યો અને મંત્રીઓને મફતમાં વીજળી મળે છે, તો પ્રજાને ફ્રીમાં દેવામાં શું તકલીફ છે? કેજરીવાલનો સવાલ
દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવખત વીજળી મુદ્દે આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફતનું રાજકરણ કરવાના મુદ્દે કહ્યું કે, આ સારી રાજનીતિ છે બધાયે કરવી જોઈએ. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વીજળીને લઈને ફરી એક વખત ચર્ચા થઈ રહી છે. જ્યારે એન્કરે સવાલ કર્યો કે, ચૂંટણી જીતવાનું મોડલ ફ્રી વીજળી અને […]