પર્યાવરણ બચાવવા માટે આ પરિવારે કરી અનોખી પહેલ લગ્નની કંકોત્રી ન છપાવી અને 400 લોકોને છોડ આપી નિમંત્રણ આપ્યું
પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડામાં અલગ અલગ પ્રકારના છોડ હતા જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા. ભોપાલના તુલસી નગરમાં રહેનાર રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુનાં લગ્ન 20 નવેમ્બરનાં હતાં. પહેલા પરિવારે વિચાર્યું કે લગ્નના કાર્ડ […]