SBIનાં ATMમાંથી રોકડ ઉપાડવા માટે 1 જાન્યુઆરીથી OTP દાખલ કરવો પડશે, ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકવા માટે કરાયો ફેરફાર
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ એટીએમમાંથી રોકડ ઉપાડવાની રીતને બદલવા જઈ રહી છે. ATM ટ્રાન્ઝેક્શન ફ્રોડને રોકવા માટે બેંક 1 જાન્યુઆરી 2020થી વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિથડ્રૉઅલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. તેના અંતર્ગત રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી ATMમાંથી રોકડ ઉપાડ કરતી વખતે બેંકમાં તમારા રજિસ્ટર્ડ […]