પુલવામા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજરના પત્ની બનશે ભારતીય સેનામાં ઓફિસર, પતિના રસ્તે ચાલીને કરશે દેશની સેવા
પુલવામા હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદની વિરુદ્ધમાં ચાલેલા ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્ની નિકિતા પણ પતિના રસ્તે ચાલી પડી છે. ટૂંક સમયમાં તે સેનામાં ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આવશ્યક દરેક પરીક્ષાઓ તેણે પાસ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે જલદી તે સેના જોઈન કરી શકે છે. ગયા વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા […]