વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બાદ ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મંદિર, 28-29 તારીખે છે થશે શિલાન્યાસ, જાણો વિગતે
અમદાવાદમાં વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બનવા જઈ રહ્યું છે. અમદાવાદ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવશે. આ મંદિરના નિર્માણકાર્ય માટે 28-29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહ યોજાશે. જેમાં દેશભરમાંથી સંતો, મહંતો, ધર્માચાર્યો હાજર રહેશે. 100 વિઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવશે. વિશ્વ ઉમિયા […]