કોરોના સામેની લડાઇમાં ગુજરાતના મંદિરોએ વહાવ્યો દાનનો ધોધ, સોમનાથ અને અંબાજી મંદિરે કર્યું 1-1 કરોડ રૂપિયાનું દાન
હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સામે જંગ ચાલી રહી છે. કોરોના સામેની જંગમાં લોકો દાનનો ધોધ પણ વહાવી રહ્યા છે. નેતાઓ, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓએ પોતાનો પગાર કોરોના સામેની જંગ માટે દાન કર્યો છે. તેવામાં હવે કોરોના સામેના આ મહાયુદ્ધમાં ગુજરાતના મંદિરો પણ આગળ આવ્યા છે. અંબાજી મંદિર […]