Browsing category

સમાચાર

કોરોના સામેની લડાઇમાં ગુજરાતના મંદિરોએ વહાવ્યો દાનનો ધોધ, સોમનાથ અને અંબાજી મંદિરે કર્યું 1-1 કરોડ રૂપિયાનું દાન

હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સામે જંગ ચાલી રહી છે. કોરોના સામેની જંગમાં લોકો દાનનો ધોધ પણ વહાવી રહ્યા છે. નેતાઓ, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓએ પોતાનો પગાર કોરોના સામેની જંગ માટે દાન કર્યો છે. તેવામાં હવે કોરોના સામેના આ મહાયુદ્ધમાં ગુજરાતના મંદિરો પણ આગળ આવ્યા છે. અંબાજી મંદિર […]

દેશમાં કોરોના ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું, આજથી TV પર દેખાડશે રામાયણ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું છે. દૂરદર્શન 90ના દાયકામાં પ્રસારિત પ્રખ્યાત સીરિયલ રામાયણને દેખાડશે. આજથી સવારે 9 વાગ્યે પહેલો એપિસોડ પ્રસારિત કરાશે. 90ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. રસ્તા ખાલી થઇ જતા અને લોકો ઘરોમાં આ ઐતિહાસિક સીરિયલને જોવા માટે એકજૂથ […]

પારલે-જી લોકડાઉન દરમિયાન જરુરિયાતમંદ લોકોને 3 કરોડ બિસ્કિટના પેકેટ્સનું કરશે દાન

ભારતની જાણીતી બિસ્કિટની બ્રાન્ડ પારલે (Parle) આગામી લોકડાઉનના ત્રણ અઠવાડિયા દરમિયાન ત્રણ કરોડ Parle-G બિસ્કિટના પેકેટ્સનું વિતરણ કરશે. કંપનીએ જણાવ્યું છે કે, સરકારી એજન્સીઓની મદદથી પેકેટ્સનું વિતરણ ભારતમાં કરવામાં આવશે. કંપની ખાસ કરીને જરુરિયાતમંદ લોકો સુધી બિસ્કિટ પહોંચાડવાની કોશિશ કરશે. દેશભરમાં 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરાઈ છે તેની વચ્ચે કંપનીએ આ જાહેરાત કરી છે. કંપનીએ […]

દેશમાં વેન્ટીલેટરની જરૂરીયાત પુરી પાડવા મહિંન્દ્રા ગૃપ 10 લાખ રુપિયાનું વેન્ટીલેટર ફક્ત 7500 રુપિયામાં બનાવશે

કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ની આ સ્થિતિમાં સૌથી વધારે જરુરિયાત વેન્ટીલેટર્સ(ICU Ventilators)ની બતાવવામાં આવી રહી છે. આ સમયે ઘણા દેશો છે જે વેન્ટીલેટર્સની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. ગુરુવારે મહિન્દ્રા એન્ડ મહિંન્દ્રા ગ્રૂપે (M&M Group) જાહેરાત કરી છે કે તે ફક્ત 7500 રુપિયામાં વેન્ટીલેટર્સ બજારમાં ઉતારવાની છે. સામાન્ય રીતે વેન્ટીલેટર્સની કિંમત 10 લાખ રુપિયા સુધીની હોય […]

મુંબઈમાં કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યું વૃદ્ધ દંપતી, પાડોશીઓએ ઉમળકાભેર કર્યું સ્વાગત

મુંબઈમાં કોરોનાથી સંક્રમિત વૃદ્ધ દંપતી ઠીક થઈ ગયું તો તેમણે રાહતનો શ્વાસ લીધો પરંતુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે તેમને મનમાં આશંકા હતી કે પાડાશીઓ તેમની સાથે કેવું વર્તન કરશે? કારણ કે કોરોનાનાં દર્દીઓ સાથે તેમના સંબંધીઓ અને પાડોશીઓ દુર્વ્યવહાર કરી રહ્યા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે, તેથી આ વૃદ્ધ દંપતીના મનમાં પણ આવા જ […]

અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું, આવનારા દિવસોમાં હજારો લોકોના મોતની સંભાવના

કોરોના વાયરસ સામે આખી દુનિયા જાણે જંગે ચડી હોય તેમ દરેક દેશ તેને નાથવાના પ્રયત્યનો કરી રહી છે. પરંતુ કોરોનાએ કાળ બનીને વિકરાળ રૂપ ધારણ કર્યું છે. તેમાં વિકસિત દેશોની યાદીમાં આવતા અમેરિકાની હાલત પણ ખરાબ છે. એડવાન્સ ટેકનોલોજી ધરાવતા અમેરિકામાં પણ ચારેયબાજુ અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ચીનના વુહાનની જેમ અમેરિકામાં ન્યૂયોર્ક કોરોનાનું એપી સેન્ટર […]

મહારાષ્ટ્રનો પહેલો કોરોના વાયરસ સંક્રમિત પરિવાર સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો. વાંચો એમની સ્વસ્થ થઇને ઘરે આવવાની કહાણી

મહારાષ્ટ્રનો પહેલો કોરોનાવાયરસ સંક્રમિત પરિવાર સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો છે. પરિવારના ચારેય સભ્યોને કોરોના સંક્રમણ થયું હતું. તેઓ બુધવારે મોડી સાંજે ઘરે આવતા રહ્યા છે. અહીં તેમના નામ ઉજાગર નથી કર્યા કારણ કે તેમણે નામ જાહેર કરવાની મનાઇ કરી છે. આ પરિવાર 5 માર્ચના દુબઈથી આવ્યો હતો અને 9 માર્ચના સંક્રમણની ખબર પડી હતી. તાત્કાલિક […]

દુનિયા માટે આવ્યા રાહતના સમાચાર: તો જલદી જ ખતમ થઈ જશે કોરોનાનું મહાસંકટ, નોબેલ પુરસ્કાર વિજેતાએ કરી ભવિષ્યવાણી

કોરોનાને લઈને દુનિયા આખી ભયના ઓથાર હેઠળ છે ત્યારે સારા સમાચાર આવ્યા છે. નોવેલ પ્રાઈઝ વિજેતા અને સ્ટેનફોર્ડ બાપોફિજિસિસ્ટ માઈકલ લેટિવનું કહેવું છે કે, કોરોના વાયરસનો દુનિયામાં સૌથી ખરાબ સમય કદાચ પહેલા જ ખતમ થઈ ગયો છે. તેમનું કહેવું છે કે, વાયરસ જેટલો ભયાનક બનવાનો હતો તેટલો બની ગયો છે, હવે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા […]

લોકડાઉનનો આઈડિયા કામ કરી ગયો! કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની ઝડપ પર લાગી બ્રેક

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી તેની કોઈ જ દવા શોધાઈ નથી. તેવામાં તેને ફેલાતો અટકાવવો અને સાવચેતી જ માત્ર સચોટ ઉપાય છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રના નામે સંબોધનમાં દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરી દીધું હતું. હવે આગે છે કે, પીએમ મોદીનો આ આઈડિયા કામ કરી […]

મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 12 લોકો આવ્યા કોરોનાની ઝપટમાં, 4 સભ્યો હજ કરી પરત ફર્યા હતા

મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 12 સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા આ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ 23 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેમને 19 માર્ચે મિરાજના એક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચારેય લોકો સાઉદી અરબથી હજ કરીને પરત આવ્યા હતા. આવી રીતે વધતી ગઈ કોરોના વાયરસની ચેઇન અંગ્રેજી અખબાર […]