ગુજરાત સરકારે ફરી નિર્ણય બદલ્યોઃ 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે
દુકાનો ખોલવા અંગે ગુજરાત સરકારે ફરીએકવાર યુ-ટર્ન મારવો પડ્યો છે. હાલમાં જ CM વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારની પ્રેસ કોન્ફરન્સ થઇ હતી, તેમાં તેમણે જાહેરાત કરી છે કે, 3 મે સુધી 4 મહાનગરપાલિકામાં કોઇ દુકાનો ખોલી શકાશે નહીં. તેમણે કહ્યું હતું કે, અમે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ત્યારબાદ આ નિર્ણય લીધો છે. અમદાવાદના […]