Browsing category

સમાચાર

કોરોના સામેની લડાઈમાં બનાસકાંઠાનાં 2 લાખ પશુપાલકોએ મળીને 7 કરોડ 14 લાખ દાન કર્યા

કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશ જજુમી રહ્યું છે. એમાં પણ જાણે કોરોના એ ગુજરાત પર મજબૂત પકડ જમાવી છે. કોરોનાને માત આપવા અને રાજ્ય સહિત દેશની પડખે ઉભા રહેવા રાજ્યની અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓએ આગેકૂચ કરી છે. ત્યારે હવે રાજયના પશુપાલકો પણ બાકાત નથી. બનાસ ડેરીના પશુપાલકોએ પીએમ રાહત કોષમાં મોટું દાન આપ્યું […]

શાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આ 3 વાતનું ખાસ ધ્યાન રાખો નહીં તો કોરોના વાયરસથી બચવું મુશ્કેલ બનશે

આ સમયે, સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન ચાલુ છે અને લોકો ઘરોમાં બંધ છે. લોકોને સામાજિક અંતર હેઠળ એક બીજાથી અંતર રાખવા જણાવ્યું છે. આ સિવાય લોકોને માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા અને હેન્ડવોશ અથવા સેનિટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉનમાં, […]

પોલીસ ખાલી ડંડા જ નથી મારતી, ભૂખ્યાને પોતાનું ભોજન પણ આપી દે છે જૂઓ આ વીડિયો

જે લોકોએ કોરોના વાયરસના લોકડાઉનમાં સૌથી વધુ કામ કરવાનું છે તેમાં પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં તેની પ્રશંસા થાય છે. પોલીસ લોકોને સતત સમજાવી રહી છે. લોકોને મદદ કરી રહી છે. તેમજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનું પણ કામ કરી રહી છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થયો એ કંઈક લેવલ બહારનો ઈમોશનલ વીડિયો […]

25 વર્ષમાં પહેલીવાર નર્મદાનું પાણી થયું સૌથી શુદ્ધ, મિનરલ વૉટર જેવું થઈ ગયું

લૉકડાઉનના કારણે દેશભરમાં ઉદ્યોગો બંધ છે, જેની અસર પર્યાવરણ પર પણ દેખાઈ રહી છે. ગંગા, યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થઈ રહ્યું છે. હજુ એક મહિના પહેલા પ્રદૂષિત લાગતી નર્મદાનું પાણી હાલ મિનરલ વૉટર જેવું દેખાઈ રહ્યું છે. નર્મદા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓમકારેશ્વરના મેનેજર એસ. કે. વ્યાસે કહ્યું કે, નર્મદાનું પાણી મિનરલ […]

કોરોનાને લીધે અમદાવાદમાં કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન, એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા.

કોરોનાને કારણે ગુજરાત કોંગ્રેસને આજે ખુબ જ મોટો ફટકો લાગ્યો છે. અમદાવાદના કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન થયું છે. બદરૂદ્દીન શેખે એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની હાલત ગંભીર બનેલી હતી. અને આજે તેઓએ કોરોનાની જંગ સામે દમ તોડ્યો હતો. […]

4 મહિનાના કુમળા બાળકને ભરખી ગયો કોરોના, તેની દફન વિધિ કરતી વખતે સ્વાસ્થ્યકર્મીઓ પણ રડી પડ્યા

આ તસવીર 4 મહિનાના એક બાળકની છે, જેનું કોરોના વાયરસના કારણે મોત થઈ ગયું. કોરોના અત્યારસુધીમાં દેશમાં 700થી પણ વધારે લોકોને ભરખી ગયો છે પરંતુ તેમાંથી 4 મહિનાનાં બાળકનું મોત બધાને રડાવી દે તેવું છે. બાળકના મોત બાદ તે હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓએ તેને દફનવિધિ કરી હતી. સૌથી દુઃખની વાત તો એ હતી કે તેના પરિવારનો કોઈ […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 230 કેસ સાથે કુલ 3301 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 18 મોત થતા કુલ મૃત્યુઆંક 151 થયો

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. કેન્દ્રની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. […]

6 દિવસના નવજાત બાળકનું ફોનમાં જ મોઢું જોયું હતું, કોરોના વાયરસ સામે જિંદગીની જંગ હારી ગઈ માતા

કોરોના વાયરસે દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોનો જીવ લીધો છે. આ સંકટ વચ્ચે બ્રિટનના બર્મિંઘમ શહેરમાં એક માતા પોતાના બાળકને જન્મ આપ્યા બાદ તેને ગળે પણ ન લગાવી શકી અને કોરોનાએ બંનેને હંમેશા માટે અલગ કરી દીધા. જન્મ આપ્યાના થોડા જ દિવસોમાં કોરોના સંક્રમિત માતાનું મોત થઈ ગયું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, […]

લાખો ગરીબ દર્દીઓની મફતમાં સારવાર કરનારા ‘ડૉક્ટર’ કોરોના સામે હાર્યા, છેલ્લા સમય સુધી કોરોના સામેે લડતા રહ્યા

છેલ્લા પાંચ દશકોથી લાખો ગરીબોની મફતમાં સારવાર કરનારા આંધ્રપ્રદેશના ડૉક્ટર કે. એમ. ઈસ્માઈલ હુસૈન કોરોના વાયરસથી પોતાનો જીવ ના બચાવી શક્યા. ‘2 રૂપિયાવાળા ડૉક્ટર’ના નામથી ફેમસ કુરનૂલ નિવાસી ડૉક્ટર ઈસ્માઈલે લોકોને આ મહામારીથી બચાવવાની લડાઈ દરમિયાન જ છેલ્લા શ્વાસ લીધા. તેઓ આંધ્ર ઉપરાંત પાડોશી રાજ્યો તેલંગાણા અને કર્ણાટકમાં પણ પ્રખ્યાત હતા. હવે ટેલિગ્રામ પર મેળવો […]

લૉકડાઉનમાં ગરીબોને ભૂખથી ટળવળતા જોઈને હજ યાત્રા માટે ભેગા કરેલા રૂપિયા ગરીબોના ભોજન પાછળ ખર્ચી નાખ્યા

કોરોના વાયરસને કારણે આખા દેશમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે. આવામાં અનેક વેપાર-ઉદ્યોગો ઠપ છે અને તેના પર નભેલા લાખો પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય વ્યક્તિ પોતપોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યાં છે. મજૂર પણ મજૂરની મદદ કરે છે. અબ્દુર રહેમાનની ઉંમર 55 વર્ષની છે અને તે કર્ણાટકના મેંગ્લોરના […]