Browsing category

સમાચાર

શિકાગોમાં વાપીના પટેલ પરિવારના ચાર સભ્યોને થયો કોરોના, ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે કોરોનાને માત આપી

અમેરિકાનાં શિકાગોમાં વાપીનાં એક પટેલ પરિવારની દિકરી તેમજ સમગ્ર પરિવારને કોરોના પોઝિટિવ થયો હતો. પરંતુ ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે કોરોનાને માત આપી હતી. આમ કોરોના મહામારીને લોકોએ માત્ર કાળજી રાખી ઘરેલું ઉપચારથી રોગને મટાડી શકાય છે. વાપીનાં પ્રફુલ્લ પટેલ જેઓ આરએસએસનાં વિભાગ સંપર્ક પ્રમુખ છે. તેમની દિકરી શ્રૃતિબેન પટેલ તેઓ શિકાગોમાં નર્સિંગ […]

સુરતના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી 1000 લોકોને ભોજન આપી એકતાનું પ્રતિક બન્યા, રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી મુસ્લિમ યુવાનો કરે છે કામ

જો સેવાના સાગરમાં પવિત્ર થવાનો અવસર સામે હોય અને હું લોકડાઉનમાં રહું તો મનુષ્ય જીવનનું ઋણ પણ કેમ ચૂકવી શકીશ એવી ભાવના રાખતા ઉધના યાર્ડ ભાવના નગરના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી રોજ લગભગ 1000 લોકોને પોતાને હાથે બનાવેલું ભોજન ખવડાવી રહ્યા છે. એટલું નહીં પણ પવિત્ર રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી પાણીથી પણ […]

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન, કેન્સરની લાંબી બીમારી બાદ કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું My dear friend Irfaan. You fought and […]

નવસારીના કિશોરભાઈ નાયકે કોરોનાની રસીના પરીક્ષણ માટે જીવતા જીવ દેહદાનનું સંમતિ પત્ર આપ્યું, દેહનું દાન કરનાર આવા મહાદાનીને સલામ

નવસારીના આમરી ગામે કિશોરભાઈ નાયક (ઉવ.65 )તેમના પરિવાર સાથે રહે છે. નિવૃત્તિ કાળ બાદ પૌત્ર સાથે કિશોરભાઈ નાયક હસીખુશી જીવન ગાળે છે. હાલમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકડાઉનથી સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ છે. જેને લીધે વ્યથિત થયેલ ધરતીપુત્ર કિશોરભાઈ નાયક દ્વારા જીવતા જીવત દેહદાનની જાહેરાત કરી કોરોનાની મહામારીને નાથવા માટે […]

જમાલપુરમાં ચા પીવા ભેગા થતાં ટોળાને યુવાનની સલાહ, આજ નહીં જાગોગે તો રાખ હો જાઓગે

શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. તેમાં પણ રેડ ઝોન જાહેર થયેલા કોટ વિસ્તારમાં તો કુલ કેસના લગભગ 70 ટકા કેસો સામે આવી રહ્યાં છે અને ટપોટપ મોત પણ થઈ રહ્યાં છે. જેને પગલે કોઈએ માં તો કોઈએ પિતા તો કોઈએ ભાઈ,બહેન પતિ, પુત્ર, પુત્રી કે પત્ની ગુમાવ્યા છે. આ મોત અને કેસો પર […]

લોકડાઉનના કારણે ગંગા નદીનું પાણી થયું એકદમ સ્વચ્છ, દેખાવા લાગી નીચેની જમીન જુઓ વીડિયો

કોરોના વાયરસના કારણે દેશમાં જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તે તારીખ 3 મે સુધી ચાલુ રહેશે. હાલ લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે દેશમાં જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે મનુષ્યને સમસ્યા નડતી હશે પણ પર્યાવરણને ઘણો ફાયદો થયો છે. ગંગા નદીનું પાણી પહેલા […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ, અમદાવાદમાં 19 મોત, મૃત્યુઆંક 181 થયો અને કુલ દર્દી 3774 થયા

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. […]

લોકડાઉનમાં બીમાર માતાને મળવા મુંબઈથી 1,400 કિલોમીટર સાઇકલ ચલાવીને ઘરે પહોંચ્યો આ યુવાન

એક વ્યક્તિ આશરે ત્રણ મહિના પહેલા મુંબઈ (Mumbai)માં એક ફિલ્મ માટે ઑડિશન (Movie Audition) આપવા માટે ગયો હતો. પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન (Lockdown) લાગતા તે મુંબઈમાં ફસાયો હતો. જે બાદમાં ઘરેથી ફોન આવ્યો કે માતા ગંભીર રીતે બીમાર છે. અનેક પ્રયાસ છતાં ઘરે પરત ફરવા માટે કોઈ બંદોબસ્ત ન થઈ શક્યો. જે બાદમાં OLX પરથી […]

સુરતમાં અડધીરાત્રે સગર્ભા મહિલાને થયો કડવો અનુભવ, કુદરતે ફરીશતો મોકલીને કરી એવી રીતે મદદ કે જીવનભર યાદ રહેશે

લોકડાઉન અનેક રીતે યાદગાર રહેવાનું છે. લોકડાઉને અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ એ પણ સત્ય છે કે દુ:ખી વ્યક્તિની મદદ માટે અનેક હાથ સામે આવ્યા છે. શનિવારે રાત્રે સરથાણાના હોમગાર્ડ માટે જે મદદનો હાથ લંબાયો હતો તે તેને કાયમ માટે યાદગાર માટે યાદગાર બની ગયો હતો. સરથાણા પોલીસ મથકમાં હોમગાર્ડને તરીકે ફરજ […]

શું વાળ અને દાઢીમાં વાઈરસ જમા થઈ શકે છે? શું બહારથી આવ્યા બાદ કપડા બદલવાની અને ન્હાવાની જરૂર છે? વૈજ્ઞાનિકોએ આપ્યા જવાબ

કોરોનાવાઈરસના કારણે આપણા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા છે. આપણે સ્વચ્છતા અને સામાજીક વ્યવહાર પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ. આ વાઈરસની સૌથી ઘાતક અને ભયાનક બાબત છે, તેના ફેલાવવાની રીત. કોરોના ચેપી રોગ છે. છીંક, ખાંસી દ્વારા તે ઈનફેક્ટેડ વ્યક્તિથી કોઈ સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચી શકે છે. તે ઉપરાંત વાઈરસના કણો સપાટી પર પહોંચીને પણ […]