શરમજનક ઘટના: બનાસકાંઠામાં ગરીબોના હકનું અનાજ પશુદાણના થેલામાં ભરીને સગેવગે કરાતા ઝડપાયું
બનાસકાંઠાના થરાદમાં સસ્તા અનાજની દુકાન પર વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કોરોનાની મહામારીમાં પણ લોકો ગરીબોના ભાગ્યનું અનાજ ખાઈ રહ્યા છે. રવેલ ગામની સસ્તા અનાજની દુકાનનો જથ્થો પશુદાણની બોરીમાંથી ઝડપાયો પશુદાણની બોરીમાં ભરીને જથ્થો માર્કેટમાં વેંચવા જઈ રહ્યા હોવાની શંકા મામલતદારની ટીમે 20 બોરી જથ્થો ઝડપીને તપાસ માટે FSLમાં મોકલ્યો બનાસકાંઠાના થરા માં સસ્તા […]