“ક્યાંક આપણે આપણા પાડોશી દેશથી પાછળ ન રહી જઈએ.!” આ દિગ્ગ્જ ઉદ્યોગપતિનું મોટું નિવેદન
પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં 10 વર્ષમાં 80 લાખ લોકો ગરીબીથી મુક્ત થયા છે. ક્યાંક આપણે આપણા પાડોશીઓથી પાછળ ન રહી જઈએ. તેમણે આ બાબતને પ્રેરણાદાયી ગણાવી અને લખ્યું: હવે આપણું બજેટ બનાવવાનો સમય આવી ગયો છે, તેથી આપણે એવી નીતિઓ ઘડવાની જરૂર છે કે જેથી આપણે ઝડપથી વિકસી રહેલા […]