Browsing category

સમાચાર

દેહવેપાર માટે યુવતીઓને બહારના રાજ્યોથી બોલાવાતી હતી, પોલીસે દરોડા પાડતાં સાત યુવતીઓ સાથે બે યુવકો આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા

પંજાબ (Punjab)ના મંડી ગોબિંદગઢના અજનાલી ગામમાં રહેનારો પટિયાલાનો એક યુવક ઘણા લાંબા સમયથી દેહવેપારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંજાબ ઉપરાંત બહારના રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ગેરકાયદેસર રીતે ધંધો કરી રહેલા જસપ્રીત સિંહ સહિત સાત મહિલાઓ અને બે યુવકોને આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા. પકડવામાં આવેલી યુવતીઓ હિમાચલ […]

કોરોના બાદ રહેતી અશક્તિ માટે GTUએ બનાવી કારગર દવા, ગુજરાતમાં ઉગતા થોરના ફૂલમાંથી બની છે દવા

કોરોનાથી સાજા થયા બાદ પણ ઘણા લોકોને અશક્તિ રહેવાની ફરિયાદ થતી હોય છે. તેવામાં ગુજરાતની GTU દ્વારા ફાફડા થોરના લાલ ફૂલમાંથી બનતી દવા ઉપર સંસોશધન કરવામાં આવ્યું હતું. આ દવા પાંડુરોગ માટે વપરાય છે. પણ કોરોના દર્દીઓમાં પણ તે ખુબ જ કારગર નીવડી છે. અને અશક્તિ દૂર કરવામાં આ દવા કારગર સાબિત થઈ છે. લેટેસ્ટ […]

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો, આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યના 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદ્દત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો […]

LIVE: ઓડિશાના દરીયા કિનારે પ્રચંડ વેગે વાવાઝોડું ‘યાસ’ ત્રાટક્યું, 120 KMPHની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે; જુઓ વીડિયો

યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યો છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે(IMD) પણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના ચાંદિપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર […]

કોરોનાના દર્દીને ‘અશુદ્ધ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન’ અને બેફામ સ્ટિરોઈડ અપાયા એટલે મ્યુકોરમાઈકોસિસના કેસ ફાટી નીકળ્યા

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કારણમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઈડના બેફામ ઉપયોગથી ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા ઉપરાંત અશુદ્ધ ઓક્સિજન આપવાથી પણ ફુગ થયાનું સામે આવ્યું છે. આ બધા કારણોમાં તંત્રની પણ જવાબદારી તેટલી જ બને છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના તબીબોએ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મ્યુકરના કેસ વિશે અભ્યાસ કર્યો હતો. આ મામલે આઈએમના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ […]

PM CAREમાં 2 લાખ 51 હજાર ડોનેટ કરનારને હોસ્પિટલમાં માતા માટે ન મળ્યો બેડ, સરકારને લીધી આડેહાથ

પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ નામના આ શખ્સે પીએમ કેયર્સ ફંડમાં કરેલા ડોનેશનનો સ્ક્રિનશોટ આપ્યો છે. તેમણે જણાવ્યુ છે કે, […]

અમદાવાદમાં પતિએ ઓળખીતાને પત્નીનો મોબાઈલ રિપેરીંગ કરવા આપતા પત્નીએ રુપિયા અને આબરૂ બંને ગુમાવ્યા

અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા તથા એમ્બ્યુલન્સ સર્વિસમાં ફરજ બજાવતી 20 વર્ષીય પરિણીતાના સંપર્કમાં આવેલા પતિના ઓળખીતા મોબાઈલ રિપેરિંગ કરતા શખ્સે રિપેરિંગમાં આપેલા મોબાઈલમાંથી મહિલા તથા તેના પતિના અંગત ફોટો મેળવી લઈ બ્લેકમેઇલ કરવાનું શરું કર્યું હતું. શખ્સે વીડિયો કોલ ઉપર દબાણ કરી યુવતીને કપડા ઉતારવાની ફરજ પણ પાડી હતી અને તેના સ્ક્રીન શોટ લઈ લીધા […]

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ થતાં સાસૂની આંખ કાઢવી પડી, વહુએ કહ્યું હું એમની બીજી આંખ બનીને સેવા કરીશ

કોરોના વાયરસના કપરા કાળે સંબંધમાં પણ એક વાસ્તવિક અંતર મૂકી દીધું છે. કોવિડના કારણે કોઈ સ્વજનનું મૃત્યું થાય તો કોઈ એના અસ્થિ લેવા પણ આવતું નથી ત્યાં આજના ડિજિટલ યુગમાં એક પૂત્રવધૂનું સરસ કમિટમેન્ટ સામે આવ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓએ આ બીમારીને માત આપી છે. તેઓ ફરી સ્વસ્થ થયા છે. […]

‘તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મરી જા’, દાહોદમાં પરિણીત યુવકે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

દાહોદમાં (dahod) એક ચકચારી આત્મહત્યાની (suicide) ઘટના સામે આવી હતી. યુવતીને લગ્નની (marriage) લાલચમાં રાખી પ્રેમ સંબંધ (love relastionship) રાખ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો (suicide) ખાઈ જીવન ટુકવી લેતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. દાહોદ ટાઉન પોલીસે (dahod town police) યુવક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો […]

ભાવનગરમાં કોરોનાથી મૃત્યુ થતાં સ્મશાનમાં હાર પહેરાવતા માતાની આંખ ખુલ્લી જોઈ પુત્રએ કહ્યું-મારી મા જીવતા છે, લોકો ટોળે વળ્યા

ભાવનગરમાં કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ મહિલાના મૃતદેહને સીંધુનગર સ્મશાને લઈ જવાયા બાદ પુત્ર ફૂલહાર પહેરવતા જ તેની માતાની આંખ ખુલ્લી જોઈ જતા જ બુમ પાડી હતી કે, મારી મા જીવતા છે, થોડી વારમાં વાત હવાની માફક પ્રસરી જતા લોકો ટોળે વળ્યા હતા, ત્રણથી ચાર કલાક મૃતક જીવતા હોવાના મામલે તર્ક વિતર્કના અંગે અગ્નિદાહ […]