Browsing category

સમાચાર

અજાણ્યા વાહને યુવકને સુમસામ રસ્તા પર મારી ટક્કર, થોડીવાર સુધી કોઈ મુવમેન્ટ ના થતા એપલ સ્માર્ટ વૉચે ઇમર્જન્સી નંબર ડાયલ કરી જીવ બચાવ્યો

સિંગાપોરમાં હિટ એન્ડ રનના કેસમાં 24 વર્ષીય બાઇકચાલકનો જીવ કોઈ માણસ નહીં પણ એપલ સ્માર્ટ વૉચે જીવ બચાવ્યો છે. બાઇકને વૅનની ટક્કર વાગ્યા પછી લોહીલુહાણ હાલતમાં મુહમ્મદ ફિતરી બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. શરીરમાં કોઈ હલન-ચલન ના થતા એપલ વૉચે ડાયરેક્ટ ઇમર્જન્સી નંબરમાં કોલ કર્યો અને સમયસર સારવાર મળતા મુહમ્મદનો જીવ બચી ગયો. […]

સુરત ગ્રામ્ય વિસ્તારના તલાટી 6000 રૂપિયાની લાંચ લેતા ભરાયો, ACBએ રંગેહાથ દબોચ્યો

સરકારી કર્મચારીઓ (Corruption in Government office) કોઈપણ કામ કરવા માટે પૈસા માંગે તો તેના માટે સરકાર દ્વારા એસીબી વિભાગ (Corruption in Government office)ની રચના કરવામાં આવી છે, ત્યારે સુરતના એક ફરિયાદીની મિલકતમાં ચોથો ભાગ કરવા માટે સુરત ગ્રામ્ય વિસ્તારના ગામના ગામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી (talati kam mantri)એ છ હજારની લાંચ માગી હતી, જેને […]

સુરતમાં આતંક મચાવનાર ગાજીપરા ગેંગનો કુખ્યાત અલ્તાફ પટેલ અને લાલુ જાલિમ ગેંગનો આશિફ ચીકનો ઝડપાયો

સુરત શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે, ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર સહીત ૧૦ સામે પોલીસે ગુજસીકોટનો ગુનો દાખલ કર્યો હતો. જે તે સમયે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિપુલ ગાજીપરા સહીત કુલ સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. જયારે […]

અભિનેત્રીએ ત્રીજા છૂટાછેડાનું આપ્યું ગજબનું કારણ, ‘મારો પતિ જાડો હોવાના કારણે મારી સાથે શારીરિક સંબંધ…’

ફિલ્મી સિતારાઓનું જીવન ફિલ્મી પડદા પર ભલે ગમે તેટલું અલગ દેખાય, પરંતુ તેમના અંગત જીવનમાં પણ તેમને સામાન્ય રીતે કોઈપણ માનવીના જીવનમાં આવતા તમામ ઉતાર -ચઢાવમાંથી પસાર થવું પડે છે. વર્ક ફ્રન્ટ સિવાય, પ્રખ્યાત બંગાળી અભિનેત્રી શ્રાવંતી ચેટર્જી પણ તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરના સમાચારો અનુસાર, શ્રાવંતી ચેટર્જી છૂટાછેડા લેવા જઇ રહી […]

યુવક અપશબ્દ બોલ્યો તો મહિલાએ રસ્તા વચ્ચે જ યુવકને ધીબી નાંખ્યો, કહ્યું- ગામડાથી નહીં આવી.. ચાલ પગે પડીને માફી માંગ

મધ્યપ્રદેશમાં રાજગઢમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ રોડ વચ્ચે યુવકને ચપ્પલથી ઢોર માર માર્યો હતો. યુવતીએ ચપ્પલથી માર્યા બાદ પણ રાહદારીને લાતો મારી, પરંતુ તેનો ગુસ્સો ઓછો ન થયો, તેથી તેણે યુવાનને તેના પગ પર માથું રાખીને માફી પણ મંગાવી. તેણે યુવકનું નાક પણ જમીન પર ઘસેડાયું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

પલવલમાં પરિવાર પિંખાયો: એક જ ઘરમાંથી મળ્યા 5 મૃતદેહ; પતિએ ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપી ગળું દબાવીને કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના પલવલ જિલ્લામાં બુધવારે સવારે એક જ ઘરમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. પરિવારના મોભી ફાંસી પર લટકતા મળી આવ્યા હતા જ્યારે તેની પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ જમીન પર પડેલા હતા. પ્રાથમિક તપાસ મુજબ પરિવારના મોભીએ પત્ની અને બાળકોને ઝેર આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પલવલ […]

સુરતમાં પિતા પુત્રએ Flipkartનું પોણા બે કરોડનું કરી નાંખ્યું, જાણો સમગ્ર કિસ્સો

થોડા દિવસો પહેલા Flipkart કંપનીનો એક ટ્રક પોણા બે કરોડ રૂપિયાનો માલ લઈને મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો. તે સમયે અચાનક આખી ટ્રક ગુમ થઇ ગઇ હતી અને આ બાબતે કંપનીના અધિકારીઓને માહિતી મળતાં તેમણે પોલીસને જણાવ્યું હતું. જો કે ગુમ થયેલી ટ્રક સુરતના કરજણ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પરંતુ જ્યારે […]

USમાં જોવા મળતા ચક્રવાત જેતપુરમાં જોવા મળ્યું, સાડીનાં 30થી 40 કારખાનાંનાં પતરાં કાગળની જેમ હવામાં ઊડ્યાં, વીડિયો ઉતારનાર પણ ગભરાયો

હવામાન વિભાગ દ્વારા 48 કલાક ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જેતપુરમાં કાલે બપોર બાદ વાતાવરણમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. ઊંચા આકાશેથી ચક્રવાત જમીન સાથે સરકતું જોવા મળ્યું હતું. ચક્રવાતના ભારે પવનના કારણે જેતપુરમાં 30થી 40 સાડીનાં કારખાનાંનાં પતરા તાજનાં પત્તાંની માફક ચક્રવાતના વમળમાં […]

ગુજરાતના માથે ‘શાહીન’નું સંકટ: અરબ સાગરમાં વાવાઝોડું સર્જાઈ રહ્યું છે, આગામી ત્રણ દિવસમાં 60થી 150 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, તંત્ર એલર્ટ

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે. […]

દહેગામના બારીયા ગામમાં રહેતા પિતા અને પુત્રએ આર્થિક સંકડામણથી કંટાળી નર્મદા કેનાલમાં ઝંપલાવતા મોત

દહેગામઃ ગાંધીનગરના બારીયા ગામમાં રહેતા એક વૃદ્ધ પિતા અને પુત્રએ કેનાલમાં ઝંપલાવી જીંદગીનો અંત આણ્યો હતો. સોમવારે પિતા-પુત્રના મૃતદેહ રાયપુર નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. ત્યારબાદ ડભોડા પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આર્થિક સંકડામણથી કંટાળીને પિતા-પુત્રએ કેનાલમાં ઝંપલાવ્યુ […]