Browsing category

બોધકથા

એક ગરીબ વ્યક્તિને સંતે કહ્યું કે તારી કિસ્મતમાં માત્ર પાંચ કોથળા જ અનાજ છે, એટલે ભગવાન તને થોડું-થોડું આપી રહ્યા છે, જેથી તને જીવનભર અનાજ મળી શકે, તો વ્યક્તિએ સંતને કહ્યું કે તમે ભગવાનને કહો કે મને મારી કિસ્મતનું બધું જ અનાજ એકસાથે આપી દે. જાણો પછી શું થયું?

એક લાકડું કાપનાર વ્યક્તિ હતો. તે જંગલમાંથી લાકડું કાપીને આવતો અને ગામના બજારમાં વેચીને પોતાનું જીવન પસાર કરતો હતો. તેને આ કામ માટે માત્ર એટલાં જ રૂપિયા મળતાં હતાં કે તે થોડાં ભોજનની વ્યવસ્થા કરી શકતો હતો. તેનું જીવન અનેક પરેશાનીઓમાંથી પસાર થઇ રહ્યું હતું. જેના કારણે તે ખૂબ જ દુઃખી હતો. એક દિવસ તે […]

એક શિષ્ય ગુરુ કરતાં સારા રમકડાં બનાવતો હતો, પરંતુ ગુરુ રોજ શિષ્યને કહેતાં હતાં કે, તારા રમકડાંમાં સફાઈની જરૂરિયાત છે. રોજ-રોજ ગુરુની આ વાત શિષ્યને ખરાબ લાગવા લાગી. એક દિવસ ગુરુની સલાહથી કંટાળીને શિષ્યને ગુસ્સો આવી ગયો. જાણો પછી શું થયું?

થોડાં શિષ્ય ગુરુ કરતાં સારું કામ કરવા લાગે છે તો તેમને આ વાતનો ઘમંડ થઇ જાય છે અને તેઓ ગુરુની સલાહની કદર કરવાનું બંધ કરી દે છે. જ્યારે એવું કરવું જોઇએ નહીં. આ અંગે એક લોક કથા પ્રચલિત છે. પ્રાચીન સમયમાં ગુરુ અને શિષ્ય બંને રમકડાં બનાવીને વેંચતા હતાં અને જે ધન મળતું હતું, તેનાથી […]

એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો અને નાનો ખોટા ખર્ચ કરતો રહેતો હતો, દુઃખી પિતા પોતાના ગુરુ પાસે પહોંચ્યાં અને બધી જ વાત જણાવી, સંતે કહ્યું કે તમે તમારા દીકરાને મારી પાસે મોકલી દેજો, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો. તે બિલકુલ પણ ખર્ચ કરતો નહીં. જ્યારે, બીજો દીકરો ખૂબ જ વધારે ખોટા ખર્ચ કરતો રહેતો હતો. બંને દીકરાના આવા વિચિત્ર સ્વભાવના કારણે પિતા હંમેશાં દુઃખી રહેતાં હતાં. એક દિવસ દુઃખી વ્યક્તિ પોતાના ગુરુ પાસે પહોંચ્યાં અને બધી જ વાત જણાવી. સંતે […]

એક દિવસ ગૌતમ બુદ્ધ એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. ગૌતમ બુદ્ધે નમન કરતા ઝુમવા લાગ્યું વૃક્ષ, આ જોઈને શિષ્ય ચોંકી ગયો, તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? જાણો ગૌતમ બુદ્ધે શું કહ્યું?

એક દિવસ ગૌતમ બુદ્ધ (God Buddha) એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. આ જોઈને એક શિષ્યને નવાઈ લાગી હતી. તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? શિષ્યની વાત સાંભળીને બુદ્ધે કહ્યું કે, શું આ વૃક્ષને નમન કરવાથી કંઈ અનહોની થઈ ગઈ ? બુધ્ધનો પ્રશ્ન સાંભળીને શિષ્ય બોલ્યો નહીં ભગવાન, એવી વાત નથી. […]

એક સંતે ભંડારો આયોજિત કર્યો, ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાં પહોંચી અને સંતને બે રૂપિયા દાનમાં આપ્યાં, સંતે આ રૂપિયાથી મીઠું ખરીદ્યું અને ભોજનમાં મિક્સ કરી દીધું. જાણો સંતે આવું કેમ કર્યું?

પ્રાચીન સમયમાં એક સંતને ધની અને ગરીબ, બધા લોકો દાન આપતા હતાં. ધની લોકો ખૂબ જ વધારે ધન દાન કરતા હતાં અને ગરીબ લોકો ઓછું દાન આપતા હતાં, પરંતુ સંત ધની લોકો કરતાં ગરીબ લોકોનું વધારે માન-સન્માન કરતા હતા. એક દિવસ સંત ગામમાં ભિક્ષા માગી રહ્યા હતાં, ત્યારે એક ગરીબ વ્યક્તિએ જોયું કે સંત ખાલી […]

એક સેવક રોજ બગીચામાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો, આજે સેવક દ્રાક્ષ લઇને આવ્યો અને રાજા સામે રાખી, રાજા કશુંક વિચારી રહ્યાં હતાં, તેમણે એક-એક દ્રાક્ષ લઇને સેવક ઉપર ફેંકવાનું શરૂ કરી દીધું, જ્યારે-જ્યારે સેવકને દ્વાક્ષ વાગતી ત્યારે તે કહેતો કે ભગવાન તું ખૂબ જ દયાળુ છે. તારો ખૂબ ધન્યવાદ. જાણો તે કેમ ભગવાનનો આભાર માનતો હતો..

એક રાજા પાસે ફળનો એક બગીચો હતો. એક સેવક રોજ બગીચાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો હતો. એક દિવસ બગીચામા નારિયેળ, જામફળ અને દ્રાક્ષ એકસાથે પાકી ગયાં. સેવક વિચારવા લાગ્યો કે આજે કયું ફળ રાજા માટે લઇને જવું જોઇએ. ઘણું વિચાર્યા પછી સેવકે દ્વાક્ષ તોડી અને એક ટોકલીમાં ભરી લીધી. દ્રાક્ષની ટોપલી લઇને […]

એક નવા શિષ્યએ ગુરુને કહ્યું કે કોઇ એવી રીત જણાવો, જેનાથી હું દરેક પરેશાનીઓ દૂર કરી શકું, ગુરુએ કહ્યું તો ઠીક છે, હું તને એની રીત જણાવી દઇશ, પરંતુ પહેલાં તુ મારી બકરીને બાંધી દે, જાણો પછી શું થયું..

પ્રાચીન લોક કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં એક વિદ્વાન સંતના આશ્રમમાં એક નવો શિષ્ય આવ્યો. પહેલાં જ દિવસે શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી મને કોઇ એવી રીત જણાવો, જેના દ્વારા હું દરેક પરેશાનીનો ઉકેલ શોધી શકું. હું સફળ વ્યક્તિ બનવા માંગું છું. ગુરુએ નવા શિષ્યને કહ્યું કે ઠીક છે, હું તને સફળતાનો રસ્તો જણાવી દઇશ, પરંતુ […]

વેપારી સમુદ્ર માર્ગે જુદા જુદા દેશોમાં જતો અને માલ વેચતો હતો, તેનો નવો સાથી દરિયાઈ યાત્રા પર જવાથી ડરતો હતો, તેણે જહાજ ચલાવતા વ્યક્તિને પુછ્યું કે તારા ઘરમાં સમુદ્રના કારણે તારા પિતા, દાદા અને પરદાદા મૃત્યુ પામ્યા છે તો તુ કેમ ફરીથી આ કામ કરી રહ્યો છે અને કેમ મુસાફરી પર જઈ રહ્યો છો? જાણો તેણે શું કર્યું..

પ્રચલિત કથાના અનુસાર, પ્રાચીન સમયમાં એક વેપારી સમુદ્રના રસ્તેથી બીજા દેશોમાં જઈને વેપાર કરતો હતો. વેપારી જહાજથી મુસાફરી કરતો હતો. તેનો સારો વેપાર જોઈને વેપારીનો એક નવો ભાગીદાર બની ગયો. ભાગીદારે પણ વેપારની સાથે પૈસાનું રોકાણ કર્યું. જ્યારે દરિયાઇ સફર પર જવાનો સમય આવ્યો ત્યારે નવો ભાગીદાર ડરી ગયો. તે વિચારી રહ્યો હતો કે જો […]

એક વ્યક્તિ હંમેશાં અશાંત રહેતો હતો, તેણે ભગવાનને કહ્યું કે કોઇ એવી રીત જણાવો જેનાથી મારા જીવનમાં શાંતિ આવી જાય, ભગવાને 2 થેલા પ્રકટ કર્યાં અને તે વ્યક્તિને બંને થેલા આપીને કહ્યું કે એક થેલો પીઠ પર લટકાવવો અને બીજો થેલો આગળ લટકાવવો, જાણો પછી શું થયું..

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ પોતાના પાડોસીઓના સુખને જોઇને ઇર્ષ્યા કરતો રહેતો હતો. તે આસપાસના બધા લોકોની નિંદા કરતો હતો. અન્યની નિંદા કરવાની આદતના કારણે હંમેશાં તે અશાંત રહેતો હતો. આ આદતના કારણે ગામના લોકો પણ તેની સાથે વાત કરતાં નહીં. એક દિવસ તે ગામના મંદિરમાં પહોંચ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. તે ભગવાનને સતત કહેતો […]

મહાત્મા ગાંધી પોતાના અભિયાનમાં ગામડામાં ફરતા હતાં ત્યારે તેઓ એક ગામમાં પહોંચ્યાં, તે સમયે ત્યાં ખેતીનું કામ પૂર્ણ થઈ ગયું હતું. ગાંધીજીએ કહ્યું, જો કોઈ પાક વાવવાનો નથી તો હું કહું છું કે આ સમયે થોડા એવા બીજ વાવો, જેનો પાક અલગ રીતે ઉગે. લોકોએ કહ્યું, આવું કયું બીજ હોય છે? ત્યારે ગાંધીજી શું કહ્યું જાણો..

મહાત્મા ગાંધી પોતાના અભિયાનમાં ગામ-ગામનો ફેરો કરતાં હતાં. તેમનું માનવું હતું કે જો ગ્રામીણ ક્ષેત્રમાં રહી રહેલાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ તો ભારતની સ્વતંત્રતાનો અર્થ જ અલગ હશે, કેમ કે ગ્રામીણ લોકોના વિચારવાની રીત બે રીતે અલગ હોય છે. એક તો તેઓ નિરક્ષર હોય છે અને બીજુ, તેમણે શહેરી ક્ષેત્રના દોષ જોવા મળતાં નથી. આ […]