Browsing category

બોધકથા

એક રાજા જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. ત્યાં તેમને ત્રણ બાળકો દેખાયા, બાળકો રાજા માટે ખાવા-પીવાનું લઈ આવ્યા જેથી રાજા ખૂબ ખૂશ થયા અને કહ્યું કે બોલો તમારે શું જોઈએ છે? પહેલું બાળક બોલ્યું કે મારે મોટું ઘર જોઈએ છે? બીજા બાળકે કહ્યું કે મારે બહુ બધા પૈસા જોઈએ છે ત્રીજા બાળકે એવું માંગ્યુ કે તમે આશ્ચર્યચકિત થઈ જશો

એક રાજા હતા. તેમને પશુ-પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ પશુ-પક્ષીઓને મળવા માટે અવાર-નવાર જંગલમાં જતાં હતા. એક વખત તેઓ જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. રસ્તાની શોધમાં તેઓ દૂર દૂર જતાં રહ્યા. ભૂખ-તરસ અને થાકના કારણે રાજા એક ઝાડ નીચે બેસી ગયા. ત્યા તેમને સામે ત્રણ બાળકો આવતા દેખાયા. રાજાએ બાળકોને તેની પાસે […]

રામાયણમાં મારીચ પાસે ગયો રાવણ અને બોલ્યો કે તું સ્વર્ણ મૃગ બની જા, જેથી હું સીતાનું હરણ કરી શકું, ઈચ્છા ન હોવા છતા મારીચને માનવી પડી રાવણની વાત જાણો કેમ?

આપણી આજુબાજુ ઘણા લોકો એવા છે, જેની વાતો ન માનવા પર અથવા તેમનો વિરોધ કરવા પર આપણું નુકસાન થવું નક્કી છે. શ્રીરામચરિત માનસના અરણ્ય કાંડમાં મારીચ અને રાવણનો પ્રસંગ છે. આ પ્રસંગમાં નવ લોકો એવા જણાવવામાં આવ્યા છે, જેની દરેક વાત માની લેવી જોઈએ, નહીં તો આપણે મુશ્કેલીમાં મુકાઇ શકીએ છીએ. જાણો સંપૂર્ણ પ્રસંગ. આ […]

એક દુ:ખી યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો અને બોલ્યો, હું ખૂબજ મહેનત કરું છું, છતાં સફળતા નથી મળતી, મને સમજણ નથી પડતી કે, ભગવાને મને આવું નસીબ કેમ આપ્યું છે? હું શું કરું? સ્વામીજીએ કહ્યું, મારા કૂતરાએ ફેરવીને લાવ, જાણો પછી શું થયું?

સ્વામી વિવેકાનંદના એવા ઘણા પ્રસંગ છે, જેમાં જીવન પ્રબંધનસૂત્રો જોવા મળે છે. આ સૂત્રો જીવનમાં ઉતારી લેવામાં આવે તો, ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો મહેનત તો બહુ કરે છે, છતાં સફળતા મેળવી શકતા નથી. આ સંબંધમાં સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ ખૂબજ પ્રચલિત છે. જાણો આ પ્રસંગ વિશે….. એક દિવસ સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક […]

બે સાધુ એક જ ઝૂંપડીમાં રહેતા હતા, એક દિવસ ભયંકર વાવાજોડું આવ્યું, સાંજે પાછા ફર્યા ત્યારે ઝૂંપડીને અડધી તૂટેલી જોઇ એક સાધુ ભગવાનને કોસવા લાગ્યો, જ્યારે બીજો બહુ ખુશ હતો, જાણો કેમ?

એક ગામની બહાર બે સાધુઓ એક ઝૂંપડી બનાવીને રહેતા હતા. બંને સાધુ રોજ અલગ-અલગ જગ્યાઓએ જઈને ભિક્ષા માંગતા હતા અને સાંજે ઝૂંપડીએ પાછા ફરતા. આખો દિવસ ભગવાનનું નામ જપતા. તેમનું જીવન આ જ રીતે પસાર થઈ રહ્યું હતું. એક દિવસ બંને અલગ-અલગ ગામમાં ભિક્ષા માંગવા નીકળી પડ્યા. સાંજે પાછા ફર્યા ત્યારે ખબર પડી કે, ગામમાં […]

પ્રાચીન સમયમાં એક ગોવાળિયાએ સંતને તપ કરતા જોયા, સંતે જણાવ્યું કે આવું કરવાથી ભગવાનના દર્શન મળે છે, આ સાંભળીને ગોવાળિયાએ કઠોર તપ કરવાનું શરૂ કરી દીધું, ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ ગયાં. જાણો પછી શું થયું?

એક ગોવાળિયો રોજ ગાયને ચરાવવા માટે ગામથી બહાર જંગલમાં જતો હતો. જંગલમાં એક સંતનો આશ્રમ હતો. ત્યાં સંત રોજ તપ, ધ્યાન, મંત્ર જાપ કરતાં હતાં. ગોવાળિયો રોજ સંતને જોતો ત્યારે તેને સમજાતું નહીં કે સંત આવું કરે છે? ગોવાળિયાની ઉંમર ઓછી હતી. સંતના આ કર્મોને સમજવા માટે તે આશ્રમમાં પહોંચ્યો અને સંતને પૂછ્યું કે તમે […]

ગૌતમ બુદ્ધ પ્રવચન આપી રહ્યાં હતાં, એક વ્યક્તિએ તેમની વાતો સારી ન લાગી, તે ક્રોધિત થઈ ગયો અને તેને બુદ્ધને અપમાનજનક વાતો કહી દીધી, ક્રોધી માણસ બુદ્ધને શાંત જોઈને વધુ ક્રોધિત થઈ ગયો. જાણો પછી શું થયું?

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધના જીવનના અનેક એવા પ્રસંગો છે, જેમાં સુખી જીવનના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો બુદ્ધનો એક એવો જ પ્રસંગ, જેમાં એક વ્યક્તિએ તેમનું અપમાન કર્યું હતું. પ્રચલિત કથા પ્રમાણે ભગવાન બુદ્ધ કોઈ ગામમાં ઉપદેશ આપી રહ્યાં હતાં. […]

એક આંધળો વ્યક્તિ રાતે જ્યારે પણ ઘરની બહાર જતો ત્યારે પોતાની સાથે ફાનસ લઇને ચાલતો હતો, ગામના લોકોને આ વાત ખૂબ જ અજીબ લાગતી હતી. પરંતુ તેને કોઇ કશું જ કહેતું નહીં, એકવાર તોફાની યુવકોએ તેની મજાક ઉડાવી ત્યારે આંધળા વ્યક્તિએ જણાવ્યું તેનું કારણ. જાણો શું કારણ હતું?

પ્રાચીન સમયમાં એક ગામમાં એક આંધળો વ્યક્તિ રહેતો હતો. તે એકલો જ રહેતો હતો. ગામના લોકો પાસેથી ભોજન મળતું તેના દ્વારા જ તેનું જીવન ચાલી રહ્યું હતું. વિના કારણે તે કોઇના કામમાં દખલ આપતો નહીં. આંધળા વ્યક્તિની એક ખાસ વાત હતી, તે રાતે જ્યારે પણ ઘરની બહાર જતો ત્યારે પોતાની સાથે ફાનસ રાખતો હતો. ગામના […]

એક રાજાના રાજ્ય પર ઘણા બધા શત્રુ રાજાઓએ સાથે આક્રમણ કર્યું, રાજાએ સેનાપતિને કહ્યું કે, આપણી હાર નિશ્ચિત છે, ત્યારે રાજાએ એક સંતને સેનાપતિ બનાવી દીધા, પછી સંતે કંઈક એવું કરી બતાવ્યું કે રાજા યુદ્ધ જીતી ગયા, જાણો ગુરુજીએ શું કર્યું હતું?

ભૂતકાળમાં એક રાજા પોડાશી રાજ્યનું રાજપાઠ હડપવા માગતો હતો. તેના માટે શત્રુ રાજ્યોએ રાજાના બીજા શત્રુઓની સાથે હાથ મિલાવ્યો અને આક્રમણ કરવા માટે સેના બોલાવી. બધા શત્રુઓ એક સાથે આવી ગયા હતા. તેના કારણે તેમની સેના ઘણી મોટી થઈ ગઈ હતી. જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે ગભરાઈ ગયો. રાજા તરત જ પોતાના […]

એક વ્યક્તિ શહેરથી પોતાના ગામમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે જોયું કે તેનું ઘર બળી રહ્યું છે, આ જોઇને તે દુઃખી થઇ ગયો અને બધા લોકોને ઘરને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો, ત્યારે તેમનો દીકરો આવ્યો અને તેણે કંઈક એવું જણાવ્યું કે પિતાનું મન શાંત થઇ ગયું, જાણો તેણે શું કહ્યું હતું?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ રૂપિયા કમાવવા માટે પોતાનું ગામ છોડીને મોટા નગરમાં પહોંચ્યો. અનેક મહિનાઓ સુધી તે પોતાના ગામથી દૂર જ રહ્યો. ગામમા તેનું મોટું અને સુંદર ઘર હતું. જ્યારે તેણે ખૂબ જ રૂપિયા કમાઈ લીધા ત્યારે તે પોતાના ગામ પાછો ફર્યો. ગામ પહોંચીને તેણે પોતાના ઘરને બળતું જોયું. ગામના લોકો દૂર ઊભા રહીને બળી […]

એક વ્યક્તિ પરિવારમાં સતત વાદ-વિવાદથી ખૂબ જ દુઃખી હતો, કંટાળીને તેણે સંન્યાસ લઇ લેવાનું વિચાર્યું. તેણે એક સંતને કહ્યું કે મને તમારો શિષ્ય બનાવી લો, દુનિયા ખૂબ જ સ્વાર્થી છે, હું ભક્તિ કરવા ઇચ્છું છું. સંતે તેને શિષ્ય બનાવવાની ના પાડી દીધી, જાણો કેમ?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના પરિવારમાં સતત વાદ-વિવાદ થતાં રહેતાં હતાં. આ વાતથી તે ખૂબ જ દુઃખી રહેતો હતો. કંટાળીને તેણે એક દિવસ વિચાર્યું કે હવે મારે સંન્યાસ લઇ લેવો જોઇએ. તે વ્યક્તિ ઘરમાં કોઇને જણાવ્યા વિના બધું જ છોડીને જંગલ તરફ જતો રહ્યો. જંગલમાં તેને એક આશ્રમ જોવા મળ્યો. તે આશ્રમમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું […]