Browsing category

કોરોના વાયરસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 644 કેસો નોંધાયા, 10 લોકોના કોરોનાથી મોત, 1675 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.11 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 10 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1675 દર્દી સાજા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 695 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 2122 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 96.98 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 11 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 2122 દર્દી સાજા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 778 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 2613 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96.80 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 778 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 11 દર્દીના મોત નીપજ્યા છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 848 કેસો નોંધાયા, 12 લોકોના કોરોનાથી મોત, 2915 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 848 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 996 કેસો નોંધાયા, 15 લોકોના કોરોનાથી મોત, 3004 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે […]

કોરોનાની સારવારમાં 60ની કિંમતનું અશ્વગંધા 60 હજારના કોકટેલ એન્ટિબોડી ઇન્જેક્શન જેટલું અસરકારક: રિસર્ચમાં દાવો

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. લોકો સુરક્ષિત સ્વાસ્થય માટે તમામ શકય પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે જાત-જાતની દવાઓ હવે ઉપલબ્ધ છે. તાજેતરમાં તો કોરોનાના દર્દીઓને રૂ.60 હજારની કિંમતનું મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ ઇન્જેકશન આપવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે 60000 રૂપિયાના કોકટેલ ઇન્જેકશનની જેમ જ 60 રૂપિયાની […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1120 કેસો નોંધાયા, 16 લોકોના કોરોનાથી મોત, 3398 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1207 કેસો નોંધાયા, 17 લોકોના કોરોનાથી મોત, 3018 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને બ્રેક વાગી ગઈ છે. અને હવે રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 1207 કેસો નોંધાયા છે. આ ઉપરાંત 3018 દર્દીઓ સાજા થયા છે. અને 17 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને આજે કુલ 1,75,359 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનામાં કુલ કેસોની […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1561 કેસો નોંધાયા, 22 લોકોના કોરોનાથી મોત, 4869 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોનાની બીજી લહેરનો અંત થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 22 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 4869 દર્દી સાજા થતાં તેમને રજા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1681 કેસો નોંધાયા, 18 લોકોના કોરોનાથી મોત, 4721 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. અને રાજ્યના શહેરોમાં જ્યાં હજારો કેસો નોંધાતા હતા ત્યાં હવે મામૂલી કેસો જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1681 કેસ, 18 દર્દીઓનાં મોત અને 4721 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 94.79 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આજે રાજ્માં 2 લાખ 317 […]