Browsing Category

કોરોના વાયરસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 778 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 2613…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96.80 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 778 કેસ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 848 કેસો નોંધાયા, 12 લોકોના કોરોનાથી મોત, 2915…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 996 કેસો નોંધાયા, 15 લોકોના કોરોનાથી મોત, 3004…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં…
Read More...

કોરોનાની સારવારમાં 60ની કિંમતનું અશ્વગંધા 60 હજારના કોકટેલ એન્ટિબોડી ઇન્જેક્શન જેટલું અસરકારક:…

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. લોકો સુરક્ષિત સ્વાસ્થય માટે તમામ શકય પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે જાત-જાતની દવાઓ હવે ઉપલબ્ધ છે. તાજેતરમાં તો કોરોનાના દર્દીઓને રૂ.60 હજારની કિંમતનું મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1120 કેસો નોંધાયા, 16 લોકોના કોરોનાથી મોત, 3398…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1207 કેસો નોંધાયા, 17 લોકોના કોરોનાથી મોત, 3018…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને બ્રેક વાગી ગઈ છે. અને હવે રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 1207 કેસો નોંધાયા છે. આ ઉપરાંત 3018 દર્દીઓ સાજા થયા છે. અને 17 દર્દીઓનાં મોત…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1561 કેસો નોંધાયા, 22 લોકોના કોરોનાથી મોત, 4869…

કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોનાની બીજી લહેરનો અંત થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 22 દર્દીના મોત…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1681 કેસો નોંધાયા, 18 લોકોના કોરોનાથી મોત, 4721…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. અને રાજ્યના શહેરોમાં જ્યાં હજારો કેસો નોંધાતા હતા ત્યાં હવે મામૂલી કેસો જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1681 કેસ, 18 દર્દીઓનાં મોત અને 4721 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા, 25 લોકોના કોરોનાથી મોત, 5146…

ગુજરાતમાં કોરોનાના બીજી લહેરનો કહેર હવે ધીમે ધીમે ખતમ થવાના આરે છે. અને ગુજરાતમાં આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 5146 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાની બીજી લહેર તેના અંત તરફ આગળ વધતાં રાજ્યનો…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2230 કેસો નોંધાયા, 29 લોકોના કોરોનાથી મોત, 7109…

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. રાજ્યમાં સતત કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ રહી છે. જે એક રાહતભર્યા સમાચાર છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2230 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે…
Read More...