Browsing category

કોરોના વાયરસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા, 25 લોકોના કોરોનાથી મોત, 5146 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના બીજી લહેરનો કહેર હવે ધીમે ધીમે ખતમ થવાના આરે છે. અને ગુજરાતમાં આજે કોરોનાનાં 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 5146 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાની બીજી લહેર તેના અંત તરફ આગળ વધતાં રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 94.40 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આજે રસીકરણ ઘટીને […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2230 કેસો નોંધાયા, 29 લોકોના કોરોનાથી મોત, 7109 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. રાજ્યમાં સતત કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ રહી છે. જે એક રાહતભર્યા સમાચાર છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2230 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે વધુ 29 દર્દીનાં મોત થયાં છે. 24 કલાકમાં વધુ 7109 દર્દી સાજા થતાં રાજ્યનો રિકવરી રેટ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2521 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 7965 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. આજે સતત બીજા દિવસે રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2521 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે વધુ 33 દર્દીનાં મોત થયાં છે. 24 કલાકમાં વધુ 7965 દર્દી સાજા થતાં રાજ્યનો રિકવરી રેટ વધીને 93.36 ટકાએ પહોચ્યો […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2869 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 9302 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. ગુજરાતમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આજે કોરોનાનાં કેસો ત્રણ હજારથી પણ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 2869 કેસો અને 33 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 9302 દર્દીઓ સાજા થયા હતા. અને આજે પણ રાજ્યમાં 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3085 કેસો નોંધાયા, 36 લોકોના કોરોનાથી મોત, 10,007 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પીક બાદ હવે રાજ્યમાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 3085 કેસો નોંધાયા હતા. જ્યારે મોતના આંકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યાં પીક દરમિયાન 100થી વધુ દર્દીનાં મોત થતાં હતા. તેવામાં આજે કોરોનાનાં કારણે 36 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 10,007 દર્દીઓ સાજા થયા હતા. અને […]

ગુજરાતમાં કોરોના ટાઢો પડ્યો: આજે કોરોનાનાં 3255 કેસો નોંધાયા, 44 લોકોના કોરોનાથી મોત, 9676 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. આજે રાજ્યમાં 3255 કેસ નોંધાયા છે. જ્યારે 44 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 9676 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં નવા કેસની સામે ત્રણ ગણાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં રસીકરણ પણ ઝડપી બન્યું છે. આજે રાજ્યમાં કુલ 2,28,810 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3,187 કેસો નોંધાયા, 45 લોકોના કોરોનાથી મોત, 9305 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતા કોરોનાની બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દૈનિક કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 45 દર્દીના મોત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા, 53 લોકોના કોરોનાથી મોત, 8734 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેરની પીક બાદ કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને ધીમે ધીમે રાજ્યમાં કોરોનાનાં વળતાં પાણી હોય તેવું જણાઈ આવે છે. આજે રાજ્યમાં કોરોનાનાં 3794 કેસો નોંધાયા હતા. જ્યારે તેનાથી બમણા 8734 દર્દીઓ સાજા થયા હતા. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓનાં મોત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4205 કેસો નોંધાયા, 54 લોકોના કોરોનાથી મોત, 8445 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત ઘટી રહી છે.  અને રાજ્યમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં વધુ 4205 કેસો નોંધાયા હતા. જ્યારે 54 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 8445 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આ ઉપરાંત આજે 1,47,860 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.  લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4,251 કેસો નોંધાયા, 65 લોકોના કોરોનાથી મોત, 8783 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસને લઇ સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 65 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં વધુ એક જ દિવસમાં 8783 દર્દી […]