Browsing category

કોરોના વાયરસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 185 કેસો નોંધાયા, 4 લોકોના કોરોનાથી મોત, 651 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.04 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 200થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 185 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 4 […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 228 કેસો નોંધાયા, 5 લોકોના કોરોનાથી મોત, 874 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.98 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 300થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 228 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 262 કેસો નોંધાયા, 5 લોકોના કોરોનાથી મોત, 776 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.90 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 300થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 262 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 293 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 770 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોના મહામારીની બીજી લહેરનો ગુજરાતમાં ધીમેધીમે અંત આવી રહ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.84 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 300થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 293 કેસ નોંધાયા છે અને […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 352 કેસો નોંધાયા, 4 લોકોના કોરોનાથી મોત, 1006 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.70 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 400થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે ગઇ કાલ કરતા 53 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 352 કેસ નોંધાયા છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 405 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1106 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.62 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે ગઇ કાલ કરતા 50 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 405 કેસ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 455 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1063 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. આજે ગઇ કાલ કરતા 35 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 455 કેસ નોંધાયા છે. બીજી તરફ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 490 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1278 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. જોકે આજે ગઇ કાલ કરતા 9 કેસ વધારે નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 490 કેસ નોંધાયા છે. બીજી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 481 કેસો નોંધાયા, 9 લોકોના કોરોનાથી મોત, 1526 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધા છે. આજે કોરોનાનાં નવા 481 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 9 દર્દીના મોત નીપજ્યા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 544 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 1505 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં જાણે કે કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોય તેમ કોરોના કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 544 કેસો નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1505 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 2,68,485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]