Browsing category

કોરોના વાયરસ

ગુજરાતના 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુંમાં 1 કલાકનો ઘટાડો, લગ્નમાં 400 લોકો સામેલ થઈ શકશે, રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 30 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 57 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 30 કોરોના કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 57 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ રાહતના સમાચાર એ છે કે, સતત એક અઠવાડિયાથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 29 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 61 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં 4 કેસ વધ્યા છે. ગઇ કાલે 24 કોરોના કેસ નોંધાયા હતા ત્યાં જ આજે કોરોના વાયરસના 29 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.73 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 24 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 74 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.72 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 74 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 33 કેસો નોંધાયા, એક દર્દીનું મોત થયુ, 71 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 33 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.72 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 71 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે અમદાવાદ શહેરમાંમાં કોરોનાથી એક દર્દીનું […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 37 કેસો નોંધાયા, એક દર્દીનું મોત થયુ, 110 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 110 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 39 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 70 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 39 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 70 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત રાહત: આજે કોરોનાનાં 41 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 71 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં આજે ગત કેટલાક દિવસો બાદ ફરીથી કોરોના મહામારીના કેસમાં વધારો થયો છે. ગઇ કાલે કોરોનાનાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં આજે 10 કેસનો વધારો થયો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.69 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 71 દર્દી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 31 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 113 દર્દીઓએ કોરોનાને માત આપી

” ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.69 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 50થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 113 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 32 કેસો નોંધાયા, એક દર્દીનું મોત, 161 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.68 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 50થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 161 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જોકે, આજે બે […]